Shuru
Apke Nagar Ki App…
Nasim
More news from ગુજરાત and nearby areas
- Post by Nasim1
- instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે. આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.1
- उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया। अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न1
- ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- • દરરોજ દશ હજાર મણ કરતા વધુ ચણાની આવક રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ વાવેતર કરેલ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે જેમાં સરકાર દ્વારા ૧૧૭૫ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી એકાદ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકી છે જેમાં દરરોજ રજિસ્ટ્રેશનની યાદી મુજબ આશરે ૧૫૦ થી વધુ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ આશરે ચાર હજારથી વધુ બોરી (દશ હજાર મણ) ચણાની આવક થઈ રહી છે આ તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના લીધે ખેડૂતોને સારા ભાવ અને એક જ સ્થળે જણશી વેચાણ કરવાથી સમય અને અન્ય આર્થિક ખર્ચ થતો અટકે છે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ACB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ₹20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 🚨 ફરિયાદ અનુસાર, જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે શરૂઆતમાં ₹50,000ની માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં ₹30,000 સુધી લાવવામાં આવી હતી. પરંતુ ફરિયાદીએ હિંમત દાખવી ACBનો સંપર્ક કર્યો અને ટ્રેપ ગોઠવવામાં આવ્યો. ટ્રેપ દરમિયાન ₹20,000ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા. આ કાર્યવાહી ACB દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપે છે. 👉 આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે પેજને Follow કરો, Like કરો અને Share કરવાનું ભૂલશો નહીં.1
- *ધંધુકા તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ અને આપ ચૂંટણી માટે જંગ માટે તૈયાર* 26મી એપ્રિલ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ખાતે મતદાન યોજશે. આમાં ત્રણેય પક્ષઓ વારા ફરતી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેની 28 એપ્રિલ મતગણતરી હાથ ધરવામાં આવશે1
- Post by Nasim1