Shuru
Apke Nagar Ki App…
सूरत के लिंबायत विस्तार में चल रहा है देसी और विदेशी शराब का काला कारोबार सरकारी जमीनपर
S v l news 24
सूरत के लिंबायत विस्तार में चल रहा है देसी और विदेशी शराब का काला कारोबार सरकारी जमीनपर
More news from ગુજરાત and nearby areas
- सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार1
- હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી palsana police હાથ બનાવટના તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતીpalsana police1
- सुरक्षा पर उठे गंभीर सवाल: धनुर्धर प्रोसेसर मिल में हादसों का सिलसिला जारी, 9 दिन जिंदगी की जंग हारा 19 साल का मजदूर #viralrbharatexpressnews #सूरत @RSR1
- सूरत में 84 वर्षीय वृद्ध महिला की हत्या का खुलासा, अठवालाइंस पुलिस ने महिला आरोपी को पकड़ा#સુરત #SuratNews #AtwaLinesPolice #CrimeNews #MurderCase सूरत में 84 वर्षीय वृद्ध महिला की हत्या का खुलासा, अठवालाइंस पुलिस ने महिला आरोपी को पकड़ा#સુરત #SuratNews #AtwaLinesPolice #CrimeNews #MurderCase1
- सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई। इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया। जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है। सूरत ग्रामीण जिला ट्रैफिक शाखा की यातायात जागरूकता पहल आज जिला ट्रैफिक शाखा द्वारा करण गांव, मोलवण गांव, पालोद गांव, कडोदरा अरिहंत, नई पारडी तथा आखाखोल गांव में स्थित विभिन्न गणपति पंडालों में दर्शन के लिए पहुंचे श्रद्धालुओं को यातायात जागरूकता के संबंध में जानकारी दी गई। इस दौरान श्रद्धालुओं को यातायात नियमों का पालन करने, वाहन चलाते समय सावधानी बरतने तथा सड़क सुरक्षा को लेकर आवश्यक दिशा-निर्देश दिए गए। साथ ही यातायात जागरूकता से संबंधित पेम्फलेट वितरित कर लोगों को सुरक्षित यातायात के प्रति जागरूक किया गया। जिला ट्रैफिक शाखा की इस पहल का उद्देश्य गणपति उत्सव के दौरान श्रद्धालुओं एवं वाहन चालकों को यातायात नियमों के प्रति जागरूक करना और सड़क सुरक्षा सुनिश्चित करना है।1
- સુરત ગ્રામ્ય જીલ્લા ટ્રાફિક શાખા પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ1
- सूरत के लिंबायत विस्तार में चल रहा है देसी और विदेशी शराब का काला कारोबार सरकारी जमीनपर1
- જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.1