Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર બ્રેકિંગ... છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,
Reporter MIRZA IMRAN.973789415
છોટાઉદેપુર બ્રેકિંગ... છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર એસટી ડેપો ની બસ ને નડયો અકસ્માત,, પાઇપો ભરેલી ટેલર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત,, ફેરકુવા થી પરત છોટાઉદેપુર આવી રેલી બસને સુરખેડા ગામ પાસે નડ્યો અકસ્માત,, રોડ પર અચાનક આવી ગયેલ વ્યક્તિને બચાવવા જતા સર્જાયો અકસ્માત,, અકસ્માતના પગલે બંને સાઈડ ટ્રાફિક થયો જામ,, રોડની વચ્ચે આવી ગયેલ વ્યક્તિને ઈજા થતાં 108 દ્વારા છોટાઉદેપુર દવાખાને લઈ જવામાં આવ્યો,, બસમાં સવાર પંદર જેટલા પેસેન્જરોનું અને ડ્રાઇવર અને કંડકટર નો આબાદ થયો બચાવ,, છોટાઉદેપુર અને રંગપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાવ્યો,,1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા જેમાં આ ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર તે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.1
- હાલોલ તાલુકા પંથકમાં માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવ બનતા 2 પરપ્રાંતીય યુવકો સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતાં જેઓને સારવાર અર્થે હાલોલની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા1
- Post by Jasmin B Shah1
- દાહોદ જિલ્લાના લીમડી નગર માં શીતળા સાતમની ધામધૂમ થી ઉજવણી કરાઈ આજે તારીખ 10/03/2026 મંગળવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર વહેલી સવારે 12 કલાકથી મંદિરમાં ભક્તોની ભીડ જામી.લીમડી નગરમાં શીતળા સાતમનો પર્વ આ વર્ષે ભક્તિભાવ અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે ધામધૂમથી ઉજવાયો. સાતમના પાવન દિવસે માતાજીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ શીતળા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવારના સુખ-શાંતિ અને સંતાનોના આરોગ્ય માટે પ્રાર્થનાઓ કરી. શીતળા સાતમના પર્વ સાથે જોડાયેલી પરંપરાને અનુસરીને ગઈકાલે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી, જ્યારે સાતમના દિવસે રસોડામાં ચૂલો સાવ બંધ રાખવાની પરંપરા નિભાવવામાં આવી. આજે ઘરોમાં ઠંડું જમવાનું કરવામાં આવે છે, જેને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. લીમડી નગરમાં સ્ત્રીઓ વહેલી સવારથી જ માતાજીના મંદિરોમાં પહોંચી ઠંડા દહીં અને બાજરીની કુલેરનો પ્રસાદ અર્પણ કરી સંતાનોની રક્ષા અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરતી જોવા મળી. મંદિરોમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું અને શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીના જયઘોષ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી. આ રીતે પરંપરા અને ભક્તિનો અનોખો સંગમ માનાતો શીતળા સાતમનો પર્વ લીમડી નગરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાયો.1
- દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રીક્ટ જજ ના એડમિન વિભાગ ના મેઇલ ઉપર આવ્યો મેઈલ તાત્કાલિક કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું.1
- ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા. થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ? ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ. હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.1
- 09-03-2026 લાશ મળતા ચકચાર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. હતી.ત્રણ દિવસ થી અગાઉ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ તેમના ફળિયામાં મરણ થયું હતું ત્યાં બેસવા જાઉં છું તેમ કહી ગયેલા અને ત્યાર બાદ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનો દ્વારા આસપાસના ગામો અને સગા સંબંધીઓમા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ભારે ચિંતામા મુકાયા હતા આજે ત્રણ દિવસ બાદ મોટી અમરોલ ગામના એક કૂવામાં કોઈ વ્યક્તિની લાશ જોવા મળતા ગ્રામજનો એકત્ર થયા હતા. નજીક જઈને તપાસ કરતા તે લાશ ગુમ થયેલા પ્રવીણભાઈ નાયકા ની હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને લઇ તેમના પરિવારજાનોએ જેતપુર પાવી પોલીસ માથકે જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગ્રામજનોની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના અકસ્માત છે કે પછી કોઈ શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.1