Shuru
Apke Nagar Ki App…
#किसान_जीवन_रक्षक_सम्मान जुलाना के सरपंचों और बारहा प्रतिनिधियों ने एकजुट होकर जगतगुरु तत्वदर्शी संत रामपाल जी महाराज को "किसान जीवन रक्षक सम्मान" प्रदान किया। यह केवल एक सम्मान नहीं, बल्कि लाखों किसानों और आम जनमानस के जीवन में आए सकारात्मक बदलाव की एक गूँज है। Kisan Messiah Sant RampalJi
Thakor Mehul
#किसान_जीवन_रक्षक_सम्मान जुलाना के सरपंचों और बारहा प्रतिनिधियों ने एकजुट होकर जगतगुरु तत्वदर्शी संत रामपाल जी महाराज को "किसान जीवन रक्षक सम्मान" प्रदान किया। यह केवल एक सम्मान नहीं, बल्कि लाखों किसानों और आम जनमानस के जीवन में आए सकारात्मक बदलाव की एक गूँज है। Kisan Messiah Sant RampalJi
More news from Patan and nearby areas
- #किसान_जीवन_रक्षक_सम्मान जुलाना के सरपंचों और बारहा प्रतिनिधियों ने एकजुट होकर जगतगुरु तत्वदर्शी संत रामपाल जी महाराज को "किसान जीवन रक्षक सम्मान" प्रदान किया। यह केवल एक सम्मान नहीं, बल्कि लाखों किसानों और आम जनमानस के जीवन में आए सकारात्मक बदलाव की एक गूँज है। Kisan Messiah Sant RampalJi1
- #किसान_जीवन_रक्षक_सम्मान जुलाना में किसान जीवन रक्षक सम्मान से सम्मानित हुए पूर्ण संत रामपाल जी महाराज जी। प्रदाता: जुलाना बारहा एवं सरपंच एसोसिएशन (ब्लॉक जुलाना) तिथि: 28 दिसंबर 2025 कारण: किसान कल्याण और मानवता की रक्षा के क्षेत्र में अभूतपूर्व योगदान। Kisan Messiah Sant RampalJi1
- Post by Pooja patel1
- રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ1
- ॥ પ્રેસ નોટ ॥ ગિરધરનગર આવાસ યોજના પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો સ્થાનિકોની જાગૃતતા અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી વહીવટી પ્રક્રિયા ઝડપી હિંમતનગર: ગિરધરનગર આવાસ યોજના નજીક નદીમાં એક મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના ચેરમેન શ્રી કુમાર ભાટને માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ શ્રી ભાટ દ્વારા હિંમતનગર નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર શ્રી મયંક પટેલના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ શ્રી શૈલેષ પટેલ તથા ફાયરમેન શ્રી ધવલ ડામોર, કંપન ડામોર, ધર્મેશ નીનામા, રવિ પટેલ અને ગઢવી રાજભાઈની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને નદીમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા, શ્રી કુમાર ભાટની તાત્કાલિક સક્રિયતા તથા ફાયર બ્રિગેડની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે ગંભીર ઘટનામાં વહીવટી કાર્યવાહી વિલંબ વગર શરૂ થઈ શકી છે. હાલ સંબંધિત તંત્ર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.3
- શ્રી રામ ફાઉન્ડેશન શ્રી રામ કથા ભાઇજીપુરા પાટીયા પી. ડી. પી. યુ. ચાર રસ્તા. ગાંધીનગર1
- *પાલનપુરમાં ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી.* *આ હત્યારાઓને પોલીસે લાકડીઓથી ફટકાર્યા છે.* *હત્યારાઓને મેથીપાક આપ્યો તો સ્થાનિકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હતાં**1
- #किसान_जीवन_रक्षक_सम्मान 28 दिसंबर 2025 को जुलाना बारहा एवं सरपंच एसोसिएशन, ब्लॉक जुलाना द्वारा जगतगुरु तत्वदर्शी संत रामपाल जी महाराज को “किसान जीवन रक्षक सम्मान” से सम्मानित किया गया। Kisan Messiah Sant RampalJi1