logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस एर्नाकुलम: केरल के कूथट्टुकुलम इलाके में कक्कूर के पास शादी समारोह में जा रही एक टूरिस्ट बस हादसे का शिकार हो गई। बताया जा रहा है कि अचानक सामने आए स्कूटर को बचाने के प्रयास में बस अनियंत्रित हो गई और पेट्रोल पंप के किनारे जा टकराने के बाद पलट गई। हादसे में करीब 35 यात्रियों के घायल होने की सूचना है, जिनमें 4 की हालत गंभीर बताई जा रही है। सभी घायलों को कूथट्टुकुलम के निजी अस्पतालों में भर्ती कराया गया है। घटना का CCTV फुटेज भी सामने आया है, जिसमें हादसे की पूरी घटना कैद हुई बताई जा रही है। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। अधिकारियों द्वारा घटना की जांच की जा रही है।

10 hrs ago
user_ARUN KUMAR VERMA
ARUN KUMAR VERMA
પત્રકાર Asarva, Ahmadabad•
10 hrs ago

केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस एर्नाकुलम: केरल के कूथट्टुकुलम इलाके में कक्कूर के पास शादी समारोह में जा रही एक टूरिस्ट बस हादसे का शिकार हो गई। बताया जा रहा है कि अचानक सामने आए स्कूटर को बचाने के प्रयास में बस अनियंत्रित हो गई और पेट्रोल पंप के किनारे जा टकराने के बाद पलट गई। हादसे में करीब 35 यात्रियों के घायल होने की सूचना है, जिनमें 4 की हालत गंभीर बताई जा रही है। सभी घायलों को कूथट्टुकुलम के निजी अस्पतालों में भर्ती कराया गया है। घटना का CCTV फुटेज भी सामने आया है, जिसमें हादसे की पूरी घटना कैद हुई बताई जा रही है। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। अधिकारियों द्वारा घटना की जांच की जा रही है।

More news from ગુજરાત and nearby areas
  • अहमदाबाद के जमालपुर में 1501वां जश्ने ईद-ए-मिलादुन्नबी, जुलुस बड़ी शानो शौकत से निकाला गया ​अहमदाबाद का दिल अकीदत, मोहब्बत और इंसानियत की रोशनी से सराबोर नजर आया। पैगंबर हज़रत मुहम्मद (सल्लल्लाहु अलैहि वसल्लम) के यौम-ए-पैदाइश के मुबारक मौके पर शहर में जश्ने ईद-ए-मिलादुन्नबी का ऐतिहासिक जुलूस बेमिसाल शानो-शौकत, अनुशासन और सामाजिक भाईचारे के साथ निकाला गया। ​ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के नेतृत्व में निकले इस विशाल जुलूस ने न केवल मजहबी रवायत को जिंदा रखा, बल्कि सर्वधर्म सद्भाव, खिदमत-ए-खल्क, तालीम और पुलिस-प्रशासन के सटीक समन्वय की एक ऐसी मिसाल पेश की, जिसकी गूंज पूरे राज्य में सुनाई दे रही है। ​ गंगा-जमुनी तहज़ीब का ऐतिहासिक मंजर जुलूस की शुरुआत जमालपुर दरवाजा स्थित ऐतिहासिक हैबतखान मस्जिद के मैदान से हुई, जहां शहर की सदियों पुरानी मिली-जुली संस्कृति का शानदार नजारा देखने को मिला। अहमदाबाद के ​प्रसिद्ध जगन्नाथ मंदिर के महंत पूज्य श्री दिलीपदास जी महाराज, ​गुजरात पुलिस कमिश्नर, ​और ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी समेत कमेटी के वरिष्ठ धर्मगुरुओं और पदाधिकारियों ने मंच साझा किया। ​सभी गणमान्य हस्तियों ने एक साथ हरी झंडी दिखाकर जुलूस का विधिवत आगाज किया। मंदिर के महंत और इस्लामिक धर्मगुरुओं का एक साथ खड़े होकर अमन का पैगाम देना पूरे देश के लिए एकता और सौहार्द का बड़ा संदेश बन गया। हरी झंडी मिलने के बाद जुलूस अपने तयशुदा ऐतिहासिक मार्ग पर आगे बढ़ा। ​हैबतखान मस्जिद से शुरू होकर यह कारवां जमालपुर चकला, खमासा पुलिस चौकी, होप मार्केट, जे.एल. हाईस्कूल, भद्र प्लाजा, कारंज, निशात होटल, खास बाजार, तीन दरवाजा, कोयला गली, पत्थरकुंवा, रिलीफ रोड, लाल दरवाजा, बिजली घर और दिनबाई टावर से गुजरते हुए मिर्जापुर के कुरेश चौक पर जाकर संपन्न हुआ। ​रास्ते भर नात-ए-पाक और दुरूदो-सलाम के तराने गूंजते रहे। ​पूरे आयोजन में कमेटी के दिशा-निर्देशों का सख्ती से पालन किया गया—डीजे पर पूर्ण प्रतिबंध रहा और केवल अनुमत छोटे-मध्यम वाहनों को ही शामिल किया गया। गुजरात पुलिस का चाक-चौबंद सुरक्षा चक्र इस विशाल जनसैलाब के बीच शांति और व्यवस्था बनाए रखने में गुजरात पुलिस की भूमिका बेहद काबिल-ए-तारीफ रही। ​पुलिस कमिश्नर की सीधी निगरानी में पूरे रूट को सुरक्षा छावनी में तब्दील किया गया था। ​संवेदनशील चौराहों पर भारी पुलिस बल, क्राइम ब्रांच, अर्धसैनिक बलों के जवान, ड्रोन कैमरे और सीसीटीवी नेटवर्क के जरिए चप्पे-चप्पे पर पैनी नजर रखी गई। ​ ​सेंट्रल कमेटी के वॉलिंटियर्स ने पुलिस जवानों के साथ कंधे से कंधा मिलाकर भीड़ को पूरी तरह अनुशासित रखा। खिदमत-ए-खल्क — रास्ते भर सजीं राहत और लंगर की गाड़ियां पैगंबर-ए-इस्लाम की तालीमात के मुताबिक, इस मुबारक दिन पर खिदमत का जज्बा अपने चरम पर दिखा। जुलूस मार्ग पर खिदमतगारों ने हर आने-जाने वाले का दिल खोलकर इस्तकबाल किया: ​जुलूस में शामिल अकीदतमंदों और आम राहगीरों के लिए ताजे फल, लंगर के पैकेट, ठंडे पानी की बोतलें और तरह-तरह के फ्रूट जूस व शरबत का निरंतर वितरण होता रहा। ​नन्हे बच्चों के चेहरों पर मुस्कान बिखेरने के लिए खिलौने, गुब्बारे और गिफ्ट्स बांटे गए। ​ तालीम की अनूठी पहल — 'इल्म' से संवरेगा बच्चों का मुस्तकबिल इस साल के जुलूस की सबसे खास और ऐतिहासिक विशेषता रही—शिक्षा और बौद्धिक विकास को बढ़ावा देने की अनोखी मुहिम। कई सजी हुई गाड़ियों से बच्चों के मानसिक और शैक्षणिक विकास से जुड़ी सामग्री दिल खोलकर बांटी गई: ​स्कूली छात्रोंके लिए नोटबुक, ड्राइंग बुक्स, पेन, पेंसिल बॉक्स और पूरी स्टेशनरी किट्स दी गईं। ​बच्चों का दिमाग तेज करने और लॉजिकल सोच को बढ़ावा देने के लिए माइंड-पज़ल्स, सुडोकू, ब्रेन-टीज़र गेम्स और ज्ञानवर्धक कॉमिक्स/किताबें तकसीम की गईं। ​आयोजकों का स्पष्ट संदेश था कि पैगंबर साहब के जन्मदिन का सबसे सच्चा जश्न नई पीढ़ी को शिक्षित, समझदार और हुनरमंद बनाना है। जब जुलूस मिर्जापुर के कुरेश चौक पहुंचा, तो वहां सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी की मौजूदगी में उपस्थित जनसमूह ने प्रशासन, पुलिस और आयोजन समिति का आभार व्यक्त किया। अहमदाबाद में संपन्न हुआ ईद-ए-मिलादुन्नबी का यह जुलूस महज एक मजहबी रवायत नहीं, बल्कि अमन, तालीम, सुरक्षा और आपसी मोहब्बत का एक संपूर्ण संगम साबित हुआ। मंदिर के महंत की मौजूदगी से लेकर पुलिस की सतर्कता तक, और लंगर की मिठास से लेकर बच्चों को बांटी गई किताबों तक—इस आयोजन ने यह साबित कर दिया कि शहर की साझा संस्कृति आज भी उतनी ही मजबूत और अटूट है। बीबीसी लाईव न्यूज रिपोर्टर शेख मोहम्मद रशीद
    1
    अहमदाबाद के जमालपुर में 1501वां जश्ने ईद-ए-मिलादुन्नबी, जुलुस बड़ी शानो शौकत से निकाला गया
​अहमदाबाद का दिल अकीदत, मोहब्बत और इंसानियत की रोशनी से सराबोर नजर आया। पैगंबर हज़रत मुहम्मद (सल्लल्लाहु अलैहि वसल्लम) के यौम-ए-पैदाइश के मुबारक मौके पर शहर में जश्ने ईद-ए-मिलादुन्नबी का ऐतिहासिक जुलूस बेमिसाल शानो-शौकत, अनुशासन और सामाजिक भाईचारे के साथ निकाला गया।
​ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के नेतृत्व में निकले इस विशाल जुलूस ने न केवल मजहबी रवायत को जिंदा रखा, बल्कि सर्वधर्म सद्भाव, खिदमत-ए-खल्क, तालीम और पुलिस-प्रशासन के सटीक समन्वय की एक ऐसी मिसाल पेश की, जिसकी गूंज पूरे राज्य में सुनाई दे रही है।
​ गंगा-जमुनी तहज़ीब का ऐतिहासिक मंजर
जुलूस की शुरुआत जमालपुर दरवाजा स्थित ऐतिहासिक हैबतखान मस्जिद के मैदान से हुई, जहां शहर की सदियों पुरानी मिली-जुली संस्कृति का शानदार नजारा देखने को मिला।
अहमदाबाद के ​प्रसिद्ध जगन्नाथ मंदिर के महंत पूज्य श्री दिलीपदास जी महाराज,
​गुजरात पुलिस कमिश्नर,
​और ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी समेत कमेटी के वरिष्ठ धर्मगुरुओं और पदाधिकारियों ने मंच साझा किया।
​सभी गणमान्य हस्तियों ने एक साथ हरी झंडी दिखाकर जुलूस का विधिवत आगाज किया। मंदिर के महंत और इस्लामिक धर्मगुरुओं का एक साथ खड़े होकर अमन का पैगाम देना पूरे देश के लिए एकता और सौहार्द का बड़ा संदेश बन गया।
हरी झंडी मिलने के बाद जुलूस अपने तयशुदा ऐतिहासिक मार्ग पर आगे बढ़ा।
​हैबतखान मस्जिद से शुरू होकर यह कारवां जमालपुर चकला, खमासा पुलिस चौकी, होप मार्केट, जे.एल. हाईस्कूल, भद्र प्लाजा, कारंज, निशात होटल, खास बाजार, तीन दरवाजा, कोयला गली, पत्थरकुंवा, रिलीफ रोड, लाल दरवाजा, बिजली घर और दिनबाई टावर से गुजरते हुए मिर्जापुर के कुरेश चौक पर जाकर संपन्न हुआ।
​रास्ते भर नात-ए-पाक और दुरूदो-सलाम के तराने गूंजते रहे।
​पूरे आयोजन में कमेटी के दिशा-निर्देशों का सख्ती से पालन किया गया—डीजे पर पूर्ण प्रतिबंध रहा और केवल अनुमत छोटे-मध्यम वाहनों को ही शामिल किया गया।
गुजरात पुलिस का चाक-चौबंद सुरक्षा चक्र
इस विशाल जनसैलाब के बीच शांति और व्यवस्था बनाए रखने में गुजरात पुलिस की भूमिका बेहद काबिल-ए-तारीफ रही।
​पुलिस कमिश्नर की सीधी निगरानी में पूरे रूट को सुरक्षा छावनी में तब्दील किया गया था।
​संवेदनशील चौराहों पर भारी पुलिस बल, क्राइम ब्रांच, अर्धसैनिक बलों के जवान, ड्रोन कैमरे और सीसीटीवी नेटवर्क के जरिए चप्पे-चप्पे पर पैनी नजर रखी गई।
​
​सेंट्रल कमेटी के वॉलिंटियर्स ने पुलिस जवानों के साथ कंधे से कंधा मिलाकर भीड़ को पूरी तरह अनुशासित रखा।
खिदमत-ए-खल्क — रास्ते भर सजीं राहत और लंगर की गाड़ियां
पैगंबर-ए-इस्लाम की तालीमात के मुताबिक, इस मुबारक दिन पर खिदमत का जज्बा अपने चरम पर दिखा। जुलूस मार्ग पर खिदमतगारों ने हर आने-जाने वाले का दिल खोलकर इस्तकबाल किया:
​जुलूस में शामिल अकीदतमंदों और आम राहगीरों के लिए ताजे फल, लंगर के पैकेट, ठंडे पानी की बोतलें और तरह-तरह के फ्रूट जूस व शरबत का निरंतर वितरण होता रहा।
​नन्हे बच्चों के चेहरों पर मुस्कान बिखेरने के लिए खिलौने, गुब्बारे और गिफ्ट्स बांटे गए।
​ तालीम की अनूठी पहल — 'इल्म' से संवरेगा बच्चों का मुस्तकबिल
इस साल के जुलूस की सबसे खास और ऐतिहासिक विशेषता रही—शिक्षा और बौद्धिक विकास को बढ़ावा देने की अनोखी मुहिम। कई सजी हुई गाड़ियों से बच्चों के मानसिक और शैक्षणिक विकास से जुड़ी सामग्री दिल खोलकर बांटी गई:
​स्कूली छात्रोंके लिए नोटबुक, ड्राइंग बुक्स, पेन, पेंसिल बॉक्स और पूरी स्टेशनरी किट्स दी गईं।
​बच्चों का दिमाग तेज करने और लॉजिकल सोच को बढ़ावा देने के लिए माइंड-पज़ल्स, सुडोकू, ब्रेन-टीज़र गेम्स और ज्ञानवर्धक कॉमिक्स/किताबें तकसीम की गईं।
​आयोजकों का स्पष्ट संदेश था कि पैगंबर साहब के जन्मदिन का सबसे सच्चा जश्न नई पीढ़ी को शिक्षित, समझदार और हुनरमंद बनाना है।
जब जुलूस मिर्जापुर के कुरेश चौक पहुंचा, तो वहां सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी की मौजूदगी में उपस्थित जनसमूह ने प्रशासन, पुलिस और आयोजन समिति का आभार व्यक्त किया।
अहमदाबाद में संपन्न हुआ ईद-ए-मिलादुन्नबी का यह जुलूस महज एक मजहबी रवायत नहीं, बल्कि अमन, तालीम, सुरक्षा और आपसी मोहब्बत का एक संपूर्ण संगम साबित हुआ। मंदिर के महंत की मौजूदगी से लेकर पुलिस की सतर्कता तक, और लंगर की मिठास से लेकर बच्चों को बांटी गई किताबों तक—इस आयोजन ने यह साबित कर दिया कि शहर की साझा संस्कृति आज भी उतनी ही मजबूत और अटूट है।
बीबीसी लाईव न्यूज रिपोर्टर शेख मोहम्मद रशीद
    user_Shaikh Mohammadrashid
    Shaikh Mohammadrashid
    Classified ads newspaper publisher મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस एर्नाकुलम: केरल के कूथट्टुकुलम इलाके में कक्कूर के पास शादी समारोह में जा रही एक टूरिस्ट बस हादसे का शिकार हो गई। बताया जा रहा है कि अचानक सामने आए स्कूटर को बचाने के प्रयास में बस अनियंत्रित हो गई और पेट्रोल पंप के किनारे जा टकराने के बाद पलट गई। हादसे में करीब 35 यात्रियों के घायल होने की सूचना है, जिनमें 4 की हालत गंभीर बताई जा रही है। सभी घायलों को कूथट्टुकुलम के निजी अस्पतालों में भर्ती कराया गया है। घटना का CCTV फुटेज भी सामने आया है, जिसमें हादसे की पूरी घटना कैद हुई बताई जा रही है। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। अधिकारियों द्वारा घटना की जांच की जा रही है।
    1
    केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस
केरल में बड़ा सड़क हादसा, स्कूटर को बचाने के चक्कर में पलटी टूरिस्ट बस
एर्नाकुलम: केरल के कूथट्टुकुलम इलाके में कक्कूर के पास शादी समारोह में जा रही एक टूरिस्ट बस हादसे का शिकार हो गई। बताया जा रहा है कि अचानक सामने आए स्कूटर को बचाने के प्रयास में बस अनियंत्रित हो गई और पेट्रोल पंप के किनारे जा टकराने के बाद पलट गई।
हादसे में करीब 35 यात्रियों के घायल होने की सूचना है, जिनमें 4 की हालत गंभीर बताई जा रही है। सभी घायलों को कूथट्टुकुलम के निजी अस्पतालों में भर्ती कराया गया है।
घटना का CCTV फुटेज भी सामने आया है, जिसमें हादसे की पूरी घटना कैद हुई बताई जा रही है। हादसे के बाद मौके पर अफरा-तफरी मच गई। अधिकारियों द्वारा घटना की जांच की जा रही है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    10 hrs ago
  • *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*

અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો

 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*

👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
*અહેમદાબાદ મિત્ર ન્યૂઝ*
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 21 Aug 2026ની TOP 10 મુખ્ય ખબરો
અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    57 min ago
  • gopal 🎂
    1
    gopal 🎂
    user_Gopal Bhai
    Gopal Bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો વિજાપુર (મહેસાણા) : ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબીનો તહેવાર વિજાપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મસ્જિદોમાં મિલાદ શરીફ તથા સલાતો-સલામના કાર્યક્રમો યોજાયા હતા. વહોરવાડની મોટી મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જિયારત તેમજ બાલ મુબારકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસર નિમિત્તે મસ્જિદો અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઈટિંગ તથા આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ, આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. ઈદે મિલાદુન્નબીના પવિત્ર દિવસે મુસ્લિમ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસ પણ નીકળ્યો હતો. મદની કમિટી, હુસૈની કમિટી અને આશિયાના યંગ કમિટી સહિતની સ્થાનિક સંસ્થાઓના નેજા હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરચમ લઈને શ્રદ્ધાળુઓએ નબી પાકની શાનમાં નારા લગાવ્યા હતા અને ઈશ્ક-એ-રસૂલના રંગમાં રંગાઈ સમગ્ર વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેર-ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુલૂસના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી, સરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે પણ અવનવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખાસ તકેદારી રાખી હતી. સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નબી પાક સમગ્ર માનવજાત માટે રહેમત અને માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી શાંતિ, પ્રેમ, ભાઈચારો, માનવતા અને સદ્ભાવનાનો સંદેશ મળે છે. ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંજના સમયે શહેરની વિવિધ કમિટીઓ અને સંસ્થાઓ દ્વારા ન્યાઝ તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. આમ વિજાપુરના મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબની શીખને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય રીતે પૂર્ણ કરી હતી.
    1
    વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો
વિજાપુરમાં ઈદે મિલાદુન્નબીની ધામધૂમથી ઉજવણી, ભવ્ય જુલૂસ સાથે શાંતિ અને ભાઈચારાનો સંદેશ ગુંજ્યો
વિજાપુર (મહેસાણા) : ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે પવિત્ર ઈદે મિલાદુન્નબીનો તહેવાર વિજાપુર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો અને મસ્જિદોમાં મિલાદ શરીફ તથા સલાતો-સલામના કાર્યક્રમો યોજાયા હતા.
વહોરવાડની મોટી મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જિયારત તેમજ બાલ મુબારકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર અવસર નિમિત્તે મસ્જિદો અને આસપાસના વિસ્તારોને રંગબેરંગી લાઈટિંગ તથા આકર્ષક સુશોભનથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આનંદ, આસ્થા અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
ઈદે મિલાદુન્નબીના પવિત્ર દિવસે મુસ્લિમ વિસ્તારોમાંથી ભવ્ય જુલૂસ પણ નીકળ્યો હતો. મદની કમિટી, હુસૈની કમિટી અને આશિયાના યંગ કમિટી સહિતની સ્થાનિક સંસ્થાઓના નેજા હેઠળ યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં પરચમ લઈને શ્રદ્ધાળુઓએ નબી પાકની શાનમાં નારા લગાવ્યા હતા અને ઈશ્ક-એ-રસૂલના રંગમાં રંગાઈ સમગ્ર વાતાવરણને ધાર્મિક રંગે રંગી દીધું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતાં ઠેર-ઠેર લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જુલૂસના માર્ગ પર વિવિધ સ્થળોએ પાણી, સરબત અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકો માટે પણ અવનવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનો માહોલ જળવાઈ રહે તે માટે વિજાપુર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખાસ તકેદારી રાખી હતી.
સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે નબી પાક સમગ્ર માનવજાત માટે રહેમત અને માર્ગદર્શક છે. તેમના જીવનમાંથી શાંતિ, પ્રેમ, ભાઈચારો, માનવતા અને સદ્ભાવનાનો સંદેશ મળે છે. ઈદે મિલાદુન્નબીની ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં એકતા અને માનવતાનો સંદેશ વધુ મજબૂત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સાંજના સમયે શહેરની વિવિધ કમિટીઓ અને સંસ્થાઓ દ્વારા ન્યાઝ તથા પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજનનો લાભ લીધો હતો. આમ વિજાપુરના મુસ્લિમ બિરાદરોએ પયગમ્બર સાહેબની શીખને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી શાંતિ, એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ભવ્ય રીતે પૂર્ણ કરી હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    13 hrs ago
  • પેટલાદ શહેરના સૈયદવાડા વિસ્તારમાં બીમાર ગાયની દયનીય સ્થિતિ
    1
    પેટલાદ શહેરના સૈયદવાડા વિસ્તારમાં બીમાર ગાયની દયનીય સ્થિતિ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    1 hr ago
  • અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે.. ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...
    1
    અરવલ્લી જિલ્લા નાં ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પ્રાથમિક શારા નાં અંદર બનાવેલો પાણી નો ટાંકો છેલ્લા ગણા સમય તિરાડો પડી ગયો હતો.. પરંતુ આ ટાકા નું કામ રિપેરિંગ થતું બંધ થાય તો શુ.. પ્રાથમિક શારા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ ને જાન હાની પહોંચી શકે છે..
ધનસુરા તાલુકા નાં આમોદરા ગામે પાણી નાં ટાકાનું કામ અટવાતા..આમોદરા પ્રાથમિક શારા માં પાણી નાં ટાકા નું કામ કેમ અટવાયું...
    user_Chauhan Shailesh Raj
    Chauhan Shailesh Raj
    Singer ધનસુરા, અરવલ્લી, ગુજરાત•
    23 hrs ago
  • *અમદાવાદ* રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અમદાવાદ* રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    1
    *અમદાવાદ*

રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો

 અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*

👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
*અમદાવાદ*
રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો
અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867*
👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
    user_Ahmedabad Mitra News
    Ahmedabad Mitra News
    Voice of people વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    57 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.