Shuru
Apke Nagar Ki App…
અમરેલી ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દ્વારા અનેક વિકાસ કામો નું ખાત મુહર્ત અને લોકાર્પણ
Loksamnanews channel
અમરેલી ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દ્વારા અનેક વિકાસ કામો નું ખાત મુહર્ત અને લોકાર્પણ
More news from Gujarat and nearby areas
- અમરેલી ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દ્વારા અનેક વિકાસ કામો નું ખાત મુહર્ત અને લોકાર્પણ1
- જસદણ ના ખાંડા હડમતીયા ગામે આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ નું મહાસંમેલન યોજાવાનું હતું તે બંધ રખાવવામાં આવેલ છે કોળી સમાજ ના આગેવાન મુકેશ રાજપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવન માં હાડકા હોમવા વાળા રાજકીય આગેવાન દ્વારા ઈરાદા પૂર્વક સંમેલન થતું અટકાવવામાં આવેલ છે કોળી સમાજ ના રાજકીય આગેવાન દ્વારા સંમેલન ને અટકાવવા માટે પુરી તાકાત લગાડવા માં આવી હતી સમાજ ના રાજકીય આગેવાન દ્વારા સરકારી અધિકારી પર દબાણ લાવવામાં આવ્યું હતું કે સંમેલન ની પરમિશન આપવામાં ન આવે તેવું મુકેશ રાજપરા દ્વારા કહેવામાં આવી રહ્યું છે Mo. મુકેશ રાજપરા 97233 97833 કોળી સમાજ આગેવાન4
- सच्चे रिस्ते उपर से बन के आते है।1
- બેંકીંગ, અમરેલી.... રાજુલા..... રાજુલામાં ગુમ થયેલ યુવતીનો વિડિયો સામે આવ્યો...... રાજુલાની હિન્દુ સમાજની યુવતીએ આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદ સર્જાયો....... હિન્દુ સમાજની નેહા પરમાર નામની યુવતીએ મુસ્લિમ યુવકે સાથે લગ્ન કરી લેતા ચકચાર મચી....... હિન્દુ યુવતી નેહા પરમારે મુહિસ ફિરાણી સાથે કર્યા લગ્ન..... લગ્ન બાદ વિવાદ થતાં યુવતિએ જાહેર કર્યો વિડિયો........ રાજુલામાં પ્રેમ લગ્નમાં ’લવ જેહાદનો’ કિસ્સો સામે આવ્યો...... વિડિયોમાં યુવતી પોતે ખુશ હોવાનું અને મરજીથી લગ્ન કર્યાનું કહ્યું........ મે મારી મરજીથી લગ્ન કર્યા છે , અમને કંઇપણ થશે તો જવાબદારી મારા પરિવારની રહેશે - યુવતી ૩ મહિના પહેલા યુવતીએ લગ્ન કર્યાનો વિડિયોમાં ખુલાસો...... હિન્દુ યુવતીના મુસ્લિમ યુવકે સાથે લગ્નથી હિન્દુ સંગઠનમાં ભારે રોષ........ હાલ યુવતિનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ........1
- ફોર્મ માં સરપંચ ના સહી સિક્કા કરવા માટે ગયેલા ત્યારે સરપંચ દ્વારા ફોર્મ ફાડી નાખવામાં આવ્યું અને હુમલો કરવામાં આવ્યો તે મામલે પીડિત પરિવાર ની મુલાકાત લઈને બોટાદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ તેમની સાથે છે અને ભવિષ્ય માં પણ ન્યાય માટે લડત લડવા માં સંપૂર્ણ સહયોગ આપવા ની ખાતરી આપી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- જુનાગઢ શહેરના ક્લીનઅપ ગુજરાતના યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે આ યુવાનો દ્વારા ભવનાથ વિસ્તારને સ્વસ્થ કરવા પ્રતિજ્ઞા લઈ અને દર રવિવારે જ વિવિધ વિસ્તારોમાં તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે1
- खेड़ा ब्रेकिंग बाकी दिनों में करीब 1 हज़ार भक्त इस प्रसाद का फ़ायदा उठाते थे भक्त इस डाइनिंग हॉल में मुफ़्त में प्रसाद ले सकते थे इस डाइनिंग हॉल के बंद होने से भक्त निराश हो रहे हैं यह डाइनिंग हॉल तभी चालू हो सकता है जब कमर्शियल गैस सिलेंडर उपलब्ध ह1
- રાજકોટ લુહાર સમાજ દ્વારા રાજકોટ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નુ અયોજન કરવામાં આવ્યું1