logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા. *ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા.* 15 થી વધુ પોલીસના કાફલા સાથે રજુ કરાયા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંના બે આરોપી રિઝવાન અને સમીરને ધંધુકાની કોર્ટમાં રજુ કરાયા.

3 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
3 hrs ago

ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા. *ધંધુકાના હત્યાં કેસમાં આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરાયા.* 15 થી વધુ પોલીસના કાફલા સાથે રજુ કરાયા. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંના બે આરોપી રિઝવાન અને સમીરને ધંધુકાની કોર્ટમાં રજુ કરાયા.

More news from ગુજરાત and nearby areas
  • મારી પત્ની બીના ને 2017 માં કેન્સર ની બીમારી થી મૃત્યુ પામેલ છે એક વરસ પછી મારા બીજા લગ્ન રાજકોટ મીનાક્ષી રમેશભાઈ પરમાર સાથે કર્યા છે મારી ત્રણે દીકરીઓ ને મારા માં ને બાપા સાથે રાખીશ ને સાચવી એવું નક્કી કરેલ હતું પણ એક વર્ષ પછી દીકરા નો જન્મ થયો ત્યાર પછી ત્યાં રોકાઈ ગઈ હતી ને દીકરા ને રમાડવા મળવા ક્યારે દીધો નહીં અમે તેડવા જઈએ તો ના એની રીતના ઘરે થી એ લોકો પ્લાન કરી મોકલે આયા આવી ને સામે થી માથાકૂટ કરી એક દિવસ રોકાઈ ને સીધી પોલીસ સ્ટેશનને કેસ કરવા સરખી રીતના મારા સાથે પ્રેમ ક્યારે વર્તનના કર્યું નહીં ત્યાં મળવા જાવ તો પોલીસ સ્ટેશન માં કેસ કરવા ની ધમકી આપતી . કેસ કર્યા પછી મારી દીકરીઓ ને મા-બાપ સાથે રહેવું નથી અને દીકરા સાથે ત્યાં ખાધા ખોરાકી જોઈએ છે ત્યાં બધા નોકરી કરે એટલે કોઈ ને કઈ વાંધો નથી મારી સાથે છૂટા થવા ના 40 લાખ ની માંગણી કરે ને આવું પણ નથી સમાધાન કરવા માટે 20 લાખ ની માંગણી કરે છે. એમને આગળ ના પણ બે લગ્ન કરેલા હતા પહેલા લગ્ન બિલિયાળા ગામ અતુલ બોરીચા સાથે એક વર્ષ માં છૂટુ કરેલ બીજા લગ્ન રાજકોટ રોહીદાસ પરા માં પંકજ વાઘેલા સાથે કરેલ એ વાત અમારા થી છુપાવી હતી. મારા સસરા રમેશભાઈ પોપટભાઈ પરમાર આકાશવાણી માં નોકરી કરતા મારો સાળો મિલિંદ સરકારી શિક્ષક માં છે એમના લગ્ન આણંદપર ગામ કરેલ અને ત્રણ મહિનામાં છૂટાછેડા લીધેલા મારી સાળી રીના સરકારી નોકરી કરે છે નોકરિયાત કુટુંબ જોઈ ને મેં લગ્ન કરેલ પણ ઘરમાં મારા સાસુ શાંતાબેન રમેશ પરમાર નું હાલે છે આ મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા સાળો મિલિંદ સાળી રીના આ બધા લોકો મળી ને મને માનસિક દુઃખ ત્રાસ આપે કોઈ સરખી વાત નથી કરતા ને કોર્ટ ના ધક્કા ખવડાવી પોલીસ નો ડર બતાવી હું પાંચ વર્ષ થી હેરાન થાઉ છું હું કઈ કામ પણ નથી કરી શકતો એક મહિના બે તારીખ જવું પડે અત્યાર સુધીમાં વકીલ પૈસા આપી ને થાકી ગયો છું અને મારી પાસે મીનાક્ષી એના મમ્મી પપ્પા ને સમાજ ના આગેવાન સાથે બેઠક કરી ત્યારે 40 લાખ મોટી રકમ ની માંગણી કરે છે.સમાધાન કરવાના 20 લાખ માંગે છે . લગ્ન થયા ત્યાર પછી થી એક વરસ પછી હેરાન કરવા ઇરાદા હોય ત્યાં મારે એમના ઘરે જવાનું નહીં પોલીસ નિ ધમકી આપવી કોઈ સગા વાલા સાથે સરખી વાત ના કરવી અને ખોટી રીતના આજ પાંચ વર્ષ થી મને કોર્ટ કચેરીમાં ખોટા પુરાવા રજૂ કરી બે કેસ કરી આ લોકો હેરાન કરે છે અને માનસિક દુઃખ ત્રાસ આપી રૂપિયા મોટી રકમ માંગણી કરે છે એના સગાવાલા ને સામાજિક આગેવાન વકીલ થકી કેટલી વખત સમાધાન કરવા ગયેલા કે તમારે કઈ વાત નું દુઃખ છે તો એ એ કઈ સાંભળતા જ નથી મારો કંઈ વાંક ગુનો ના હોય અને ખોટી રીતના આ લોકો પોલીસ સ્ટેશન અને કોર્ટ ના ધક્કા ખવડાવી મને જેલ માં પુરાવા માંગે છે આનો મને ક્યાંય ન્યાય નથી મળતો નથી વકીલ ને પોલીસ નું એમ કહેવાનું થાય કાયદા બધા સ્ત્રી તરફ ના હોય છે ભલે એ સાચા હોય કે ખોટા અત્યારે એક કેસ માં ખોટા પુરાવા રજૂ કરી મને સજા કરેલ છે અને બીજા કેસ માં ખોરાકી મંજૂર કરેલ મારી પાસે એટલા બધા રૂપિયા પણ નથી મારી પત્ની હોય મને દુઃખ હોય તો પ્રેમ ને સાથ આપવા ના બદલે આ લોકોના માનસિક દુઃખ ત્રાસ થી હું આ લોકો થી કંટાળી ને આજે આત્મહત્યા કરું છું મારા મૃત્યુ ના જવાબદાર મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા એના બેન ભાઈ છે.મારે ત્રણ દીકરાઓ છે ખોટા કઈ વ્યસન નથી સીધો છું એટલે આ લોકો મને બહુજ હેરાન કરે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    મારી પત્ની બીના ને 2017 માં કેન્સર ની બીમારી થી મૃત્યુ પામેલ છે એક વરસ પછી મારા બીજા લગ્ન રાજકોટ મીનાક્ષી રમેશભાઈ પરમાર સાથે કર્યા છે મારી ત્રણે દીકરીઓ ને મારા માં ને બાપા સાથે રાખીશ ને સાચવી એવું નક્કી કરેલ હતું પણ એક વર્ષ પછી દીકરા નો જન્મ થયો ત્યાર પછી ત્યાં રોકાઈ ગઈ હતી ને દીકરા ને રમાડવા મળવા ક્યારે દીધો નહીં અમે તેડવા જઈએ તો ના એની રીતના ઘરે થી એ લોકો પ્લાન કરી મોકલે આયા આવી ને સામે થી માથાકૂટ કરી એક દિવસ રોકાઈ ને સીધી પોલીસ સ્ટેશનને કેસ કરવા સરખી રીતના મારા સાથે પ્રેમ ક્યારે વર્તનના કર્યું નહીં ત્યાં મળવા જાવ તો પોલીસ સ્ટેશન માં કેસ કરવા ની ધમકી આપતી . કેસ કર્યા પછી મારી દીકરીઓ ને મા-બાપ સાથે રહેવું નથી અને દીકરા સાથે ત્યાં ખાધા ખોરાકી જોઈએ છે ત્યાં બધા નોકરી કરે એટલે કોઈ ને કઈ વાંધો નથી મારી સાથે છૂટા થવા ના 40 લાખ ની માંગણી કરે  ને આવું પણ નથી સમાધાન કરવા માટે 20 લાખ ની માંગણી કરે છે.
એમને આગળ ના પણ બે લગ્ન કરેલા હતા પહેલા લગ્ન બિલિયાળા ગામ અતુલ બોરીચા સાથે એક વર્ષ માં છૂટુ કરેલ બીજા લગ્ન રાજકોટ રોહીદાસ પરા માં પંકજ વાઘેલા સાથે કરેલ એ વાત અમારા થી છુપાવી હતી. મારા સસરા રમેશભાઈ પોપટભાઈ પરમાર આકાશવાણી માં નોકરી કરતા મારો સાળો મિલિંદ સરકારી શિક્ષક માં છે એમના લગ્ન આણંદપર ગામ કરેલ અને ત્રણ મહિનામાં છૂટાછેડા લીધેલા મારી સાળી રીના સરકારી નોકરી કરે છે નોકરિયાત કુટુંબ જોઈ ને મેં લગ્ન કરેલ પણ ઘરમાં મારા સાસુ શાંતાબેન રમેશ પરમાર નું હાલે છે આ મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા સાળો મિલિંદ સાળી રીના આ બધા લોકો મળી ને મને માનસિક દુઃખ ત્રાસ આપે કોઈ સરખી વાત નથી કરતા ને કોર્ટ ના ધક્કા ખવડાવી પોલીસ નો ડર બતાવી હું પાંચ વર્ષ થી હેરાન થાઉ છું હું કઈ કામ પણ નથી કરી શકતો એક મહિના બે તારીખ જવું પડે અત્યાર સુધીમાં વકીલ પૈસા આપી ને થાકી ગયો છું અને મારી પાસે મીનાક્ષી એના મમ્મી પપ્પા ને સમાજ ના આગેવાન સાથે બેઠક કરી ત્યારે 40 લાખ મોટી રકમ ની માંગણી કરે છે.સમાધાન કરવાના 20 લાખ માંગે છે .
લગ્ન થયા ત્યાર પછી થી એક વરસ પછી હેરાન કરવા ઇરાદા હોય ત્યાં મારે એમના ઘરે જવાનું નહીં પોલીસ નિ ધમકી આપવી કોઈ સગા વાલા સાથે સરખી વાત ના કરવી અને ખોટી રીતના આજ પાંચ વર્ષ થી મને કોર્ટ કચેરીમાં ખોટા પુરાવા રજૂ કરી બે  કેસ કરી આ લોકો હેરાન કરે છે અને માનસિક દુઃખ ત્રાસ  આપી રૂપિયા મોટી રકમ માંગણી કરે છે એના સગાવાલા ને સામાજિક આગેવાન વકીલ થકી કેટલી વખત સમાધાન કરવા ગયેલા કે તમારે કઈ વાત નું દુઃખ છે તો એ એ કઈ સાંભળતા જ નથી મારો કંઈ વાંક ગુનો ના હોય અને ખોટી રીતના આ લોકો પોલીસ સ્ટેશન અને કોર્ટ ના ધક્કા ખવડાવી મને જેલ માં પુરાવા માંગે છે આનો મને ક્યાંય ન્યાય નથી મળતો નથી વકીલ ને પોલીસ નું એમ કહેવાનું થાય કાયદા બધા સ્ત્રી તરફ ના હોય છે ભલે એ સાચા હોય કે ખોટા અત્યારે એક કેસ માં ખોટા પુરાવા રજૂ કરી મને સજા કરેલ છે અને બીજા કેસ માં ખોરાકી મંજૂર કરેલ મારી પાસે  એટલા બધા રૂપિયા પણ નથી મારી પત્ની હોય મને દુઃખ હોય તો પ્રેમ ને સાથ આપવા ના બદલે આ લોકોના માનસિક દુઃખ ત્રાસ થી હું આ લોકો થી કંટાળી ને આજે આત્મહત્યા કરું છું મારા મૃત્યુ ના જવાબદાર મારી પત્ની મીનાક્ષી એના મમ્મી પપ્પા એના બેન ભાઈ  છે.મારે ત્રણ દીકરાઓ છે ખોટા કઈ વ્યસન નથી સીધો છું એટલે આ લોકો મને બહુજ હેરાન કરે છે. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • Fire safety અને B.U. PERMISSION લેવી કેટલી જટિલ છે? લાંચ આપ્યા વિના ન મળે સવાલ એ છે કે શું આ સત્ય હકીકત છે? #ACBTrap #firesafety #AntiCorruptionBureau #AMC
    1
    Fire safety અને B.U. PERMISSION લેવી કેટલી જટિલ છે? લાંચ આપ્યા વિના ન મળે 
સવાલ એ છે કે શું આ સત્ય હકીકત છે?
#ACBTrap #firesafety #AntiCorruptionBureau #AMC
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    15 hrs ago
  • ईरान इजराइल युध्ध का अमेरिका में पूर्व सैनिको द्वारा विरोध ।
    1
    ईरान इजराइल युध्ध का अमेरिका में पूर्व सैनिको द्वारा विरोध ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યના ધંધુકા મર્ડર કેસમાં હવે કાનૂની કાર્યવાહી તેજ બની છે। પકડાયેલા બે મુખ્ય આરોપીઓને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ઊંડી પૂછપરછ કરવા અને હત્યાકાંડની સચ્ચાઈ સુધી પહોંચવા માટે રિમાન્ડ માગ્યો હતો, જેને કોર્ટએ મંજૂરી આપતાં બંને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। લોકોમાં રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિનિયર પોલીસ અધિકારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓનો જુલૂસ કાઢીને તેમને કાયદાનો પાઠ પણ શીખવ્યો હતો। આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ફાસ્ટ-ટ્રેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિમાન્ડ દરમિયાન સામે આવતી વિગતો આ કેસમાં મડત્વના પગવા સાબિત થઈ શકે
    1
    અમદાવાદ ગ્રામ્યના ધંધુકા મર્ડર કેસમાં હવે કાનૂની કાર્યવાહી તેજ બની છે।
પકડાયેલા બે મુખ્ય આરોપીઓને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ઊંડી પૂછપરછ કરવા અને હત્યાકાંડની સચ્ચાઈ સુધી પહોંચવા માટે રિમાન્ડ માગ્યો હતો, જેને કોર્ટએ મંજૂરી આપતાં બંને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે।
લોકોમાં રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિનિયર પોલીસ અધિકારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।
પોલીસે આરોપીઓનો જુલૂસ કાઢીને તેમને કાયદાનો પાઠ પણ શીખવ્યો હતો।
આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ફાસ્ટ-ટ્રેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિમાન્ડ દરમિયાન સામે આવતી વિગતો આ કેસમાં મડત્વના પગવા સાબિત થઈ શકે
    user_Shaikh rustam
    Shaikh rustam
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • 📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें! 👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें 👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें 📱 मोबाइल नंबर: 8209534655 🔑 Referral Code: UM311024 💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक 🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका 🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म 🚀 अभी जॉइन करें और कमाई शुरू करें
    1
    📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें!
👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें
👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें
📱 मोबाइल नंबर: 8209534655
🔑 Referral Code: UM311024
💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक
🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका
🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म
🚀 अभी जॉइन करें और कमाई शुरू करें
    user_Useme social saving app
    Useme social saving app
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • Referrer=UM311024
    1
    Referrer=UM311024
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    12 hrs ago
  • *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.* ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ. ધંધુકાના કુબાડવાડ (ખાટકીવાડ) અને નશીબ સોસાયટીમાં દબાણ હટાવાયુ. હત્યાંકાંડના આરોપીના ઘર સુધી પહોંચ્યું બુલડોઝર. પોલીસ અને તંત્રના 400 ઉપરાંતના કાફલાં સાથે દબાણ હટાવાયું. ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાંમાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પરિવારજનો રડી પડ્યા.
    1
    *ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.*
ધંધુકાના ત્રણ હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં થયેલ હત્યાંકાંડ પર તંત્ર લાલઘુમ.
ધંધુકાના કુબાડવાડ (ખાટકીવાડ) અને નશીબ સોસાયટીમાં દબાણ હટાવાયુ.
હત્યાંકાંડના આરોપીના ઘર સુધી પહોંચ્યું બુલડોઝર.
પોલીસ અને તંત્રના 400 ઉપરાંતના કાફલાં સાથે દબાણ હટાવાયું.
ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાંમાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા પરિવારજનો રડી પડ્યા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડે નિવેદન આપતા હિન્દુ વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે સરકાર વેલી તકે દોષિતોને સજા આપે અને ભરવાડ સમાજ સાથે ઊભા રહેવાની સંપૂર્ણ તૈયારી વ્યક્ત કરી, જેને લઇ મામલો વધુ ગરમાયો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ધંધુકા હત્યા મામલે દેવાયત ખવડે નિવેદન આપતા હિન્દુ વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે સરકાર વેલી તકે દોષિતોને સજા આપે અને ભરવાડ સમાજ સાથે ઊભા રહેવાની સંપૂર્ણ તૈયારી વ્યક્ત કરી, જેને લઇ મામલો વધુ ગરમાયો છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • ईरान अमेरिका युध्ध ताजा समाचार।
    1
    ईरान अमेरिका युध्ध ताजा समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.