logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુઈગામ પો.સ્ટે. વિસ્તાર માંથી મહિન્દ્રા સ્કોરપીયો ગાડીમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ/બીયરટીન નંગ- ૧૫ર સહિત કુલ કિ.રૂ. ૮,૭૯,૪૦૦/- નો મુદ્દામાલ પકડી કેશ શોધી ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુઈગામ પોલીસ

3 hrs ago
user_H P Banna
H P Banna
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago

સુઈગામ પો.સ્ટે. વિસ્તાર માંથી મહિન્દ્રા સ્કોરપીયો ગાડીમાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ/બીયરટીન નંગ- ૧૫ર સહિત કુલ કિ.રૂ. ૮,૭૯,૪૦૦/- નો મુદ્દામાલ પકડી કેશ શોધી ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી સુઈગામ પોલીસ

More news from ગુજરાત and nearby areas
  • સ્લગ... ખેતરોમાં હજુ વરસાદી પાણી ધરણીધર તાલુકાના બાલોત્રી ગામમાં વરસાદી પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ચોમાસું પૂર્ણ થયા બાદ પણ ગામમાં ખેડૂતો ના ખેતરોમાં હજુ પાણી ભરાયેલું છે, જેના કારણે સ્થાનિકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ધરણીધર તાલુકાની ટડાવ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા બાલોત્રી ગામોમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. ચોમાસા બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી અને હજુ સુધી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે. આ પાણી ભરાવાની સમસ્યાને કારણે આશરે 200 એકર જેટલી ખેતીની જમીનને નુકસાન થયું છે. પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા જમીનમાં ખારાશ વધી ગઈ છે, જેના કારણે ખેડૂતો માટે પાક ઉગાડવો મુશ્કેલ બન્યો છે. ગામલોકોનું કહેવું છે કે દર વર્ષે આ જ સમસ્યા ઉભી થાય છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણીના યોગ્ય નિકાલ માટે નાળાઓ અને ડ્રેનેજ સિસ્ટમની સુવિધા ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોની આ માંગને ધ્યાનમાં રાખીને પ્રશાસન અને જનપ્રતિનિધિઓ ક્યારે સુધી કાયમી ઉકેલ લાવે છે. ચૂંટણીના માહોલ વચ્ચે આ મુદ્દો કેટલો અસરકારક સાબિત થાય છે, તે પણ જોવું રહ્યું.
    1
    સ્લગ... ખેતરોમાં હજુ વરસાદી પાણી 
ધરણીધર તાલુકાના બાલોત્રી ગામમાં વરસાદી પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. ચોમાસું પૂર્ણ થયા બાદ પણ ગામમાં ખેડૂતો ના ખેતરોમાં હજુ પાણી ભરાયેલું છે, જેના કારણે સ્થાનિકો અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ધરણીધર તાલુકાની ટડાવ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા બાલોત્રી ગામોમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું હતું. ચોમાસા બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી અને હજુ સુધી ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે.
આ પાણી ભરાવાની સમસ્યાને કારણે આશરે 200 એકર જેટલી ખેતીની જમીનને નુકસાન થયું છે. પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા જમીનમાં ખારાશ વધી ગઈ છે, જેના કારણે ખેડૂતો માટે પાક ઉગાડવો મુશ્કેલ બન્યો છે.
ગામલોકોનું કહેવું છે કે દર વર્ષે આ જ સમસ્યા ઉભી થાય છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણીના યોગ્ય નિકાલ માટે નાળાઓ અને ડ્રેનેજ સિસ્ટમની સુવિધા ન હોવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલા જ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોની આ માંગને ધ્યાનમાં રાખીને પ્રશાસન અને જનપ્રતિનિધિઓ ક્યારે સુધી કાયમી ઉકેલ લાવે છે. ચૂંટણીના માહોલ વચ્ચે આ મુદ્દો કેટલો અસરકારક સાબિત થાય છે, તે પણ જોવું રહ્યું.
    user_Thanaji Rajput
    Thanaji Rajput
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by Dashrath thakor
    1
    Post by Dashrath thakor
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    12 hrs ago
  • Post by Vishnu thakor
    1
    Post by Vishnu thakor
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    3 hrs ago
  • મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો. આરોપીની ઓળખ નામ: મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩) હાલનું સરનામું: ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર આગળની કાર્યવાહી ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    1
    મુંબઈના ૨.૬૬ કરોડના ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીને મહેસાણાની ઉનાવા પોલીસે ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના મુંબઈ ખાતે નોંધાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. નયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨,૬૬,૧૭,૨૮૦/- રૂપિયાના એમ.ડી. ડ્રગ્સના કેસમાં સંડોવાયેલ આ આરોપી ઉનાવાની એક હોટલમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુનાની વિગત અને પોલીસ કાર્યવાહી
મુંબઈના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. ૦૪/૦૪/૨૦૨૬ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં આશરે ૨.૬૪ કરોડની કિંમતનો સફેદ પાવડર (એમ.ડી. ડ્રગ્સ) સહિત કુલ ૨.૬૬ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમદ વસીમ યુસુફ શેખ  (ઉં.વ. ૩૩) પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.
ગાંધીનગર રેન્જ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ફરજમાં રહેલા ઉનાવા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, આરોપી ઉનાવાની 'ડીસેન્ટ હોટલ' માં રોકાયેલ છે. જેવી ચોક્કસ હકીકત મળતા જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ ટીમે હોટલ પર દરોડો પાડી આરોપીને દબોચી લીધો હતો.
આરોપીની ઓળખ 
નામ:  મોહમદ વસીમ યુસુફ શેખ (ઉં.વ. ૩૩)
હાલનું સરનામું:  ઓમકાર બિલ્ડિંગ, શાંતિ ગાર્ડન પાસે, મીરા રોડ, મુંબઈ
મૂળ રહેવાસી:** કેશવરાવ કદમ માર્ગ, મુંબઈ સેન્ટ્રલ, મહારાષ્ટ્ર
આગળની કાર્યવાહી
ઉનાવા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫ ( ૧ ) ( જે )  મુજબ કાર્યવાહી કરી છે. આ ધરપકડ અંગે મહારાષ્ટ્રની નયાનગર પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની તપાસ માટે તેને મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.વી. પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઇ સોમાભાઇ, કોન્સ્ટેબલ રમેશભાઇ, ધવલકુમાર અને ડ્રાઈવર વિજયકુમાર સહિતના સ્ટાફ જોડાયો હતો.
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    12 hrs ago
  • દસાડા તાલુકાના સુરેલ ગામે અચાનક આગ લાગવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ આગના બનાવમાં પશુઓ માટેના ઘાસચારા સમાન જુવારના પૂળા અને બે મોટરસાયકલ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં જ ભારે તારાજી સર્જાઈ હતી અને લાખો રૂપિયાનું નુકસાન નોંધાયું હતું, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ​પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં સુરેલ ગામના રહીશ પેલાદભાઈ મોહનભાઇ અને વજાભાઈ મોહનભાઇને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ બંને વ્યક્તિઓની માલિકીના બાઇક તેમજ જુવારના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને નાશ પામ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ આગના બનાવમાં બંને પરિવારોને કુલ 1.5 લાખ રૂપિયા જેટલું માતબર નુકસાન થયું છે, જેનાથી પીડિત પરિવારો હાલ ભારે ચિંતામાં મુકાયા છે.
    2
    દસાડા તાલુકાના સુરેલ ગામે અચાનક આગ લાગવાની એક ગંભીર ઘટના સામે આવી છે. આ આગના બનાવમાં પશુઓ માટેના ઘાસચારા સમાન જુવારના પૂળા અને બે મોટરસાયકલ બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં જ ભારે તારાજી સર્જાઈ હતી અને લાખો રૂપિયાનું નુકસાન નોંધાયું હતું, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
​પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટનામાં સુરેલ ગામના રહીશ પેલાદભાઈ મોહનભાઇ અને વજાભાઈ મોહનભાઇને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ બંને વ્યક્તિઓની માલિકીના બાઇક તેમજ જુવારના પૂળા આગની લપેટમાં આવી જતા બળીને નાશ પામ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ આગના બનાવમાં બંને પરિવારોને કુલ 1.5 લાખ રૂપિયા જેટલું માતબર નુકસાન થયું છે, જેનાથી પીડિત પરિવારો હાલ ભારે ચિંતામાં મુકાયા છે.
    user_Shailesh-SNR
    Shailesh-SNR
    Local News Reporter દસાડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • ધરણીધર તાલુકાના રાછેણા ગામમાં શ્રી રાજ રાજેશ્વરી વાંકલ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન એ સમગ્ર વિસ્તાર માટે આસ્થા અને ઉત્સાહનો અવસર છે. ​આ પ્રસંગ વિશેની કેટલીક મહત્વની બાબતો જે ઉડીને આંખે વળગે તેવી છે: ​સંગઠિત પ્રયાસ: સમસ્ત ગેલડા પરિવાર દ્વારા કરવામાં આવેલું આ ભવ્ય આયોજન સમાજની એકતા અને માતૃશક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ​ગામની એકતા: 'અઢારે આલમ' (તમામ જ્ઞાતિ-સમાજ) ની સહભાગીદારી સૂચવે છે કે આવા ધાર્મિક ઉત્સવો માત્ર એક પરિવાર પૂરતા મર્યાદિત ન રહેતા, સમગ્ર ગામને એક સૂત્રે બાંધવાનું કામ કરે છે. ​ભક્તિમય વાતાવરણ: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જ્યારે આખું ગામ ભક્તિના રંગે રંગાય છે, ત્યારે ગામમાં એક સકારાત્મક ઉર્જા અને દૈવી શક્તિનો સંચાર થાય છે. ​માતાજીની અસીમ કૃપા રાછેણા ગામ અને સમગ્ર ગેલડા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના.
    1
    ધરણીધર તાલુકાના રાછેણા ગામમાં શ્રી રાજ રાજેશ્વરી વાંકલ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહાયજ્ઞનું આયોજન એ સમગ્ર વિસ્તાર માટે આસ્થા અને ઉત્સાહનો અવસર છે.
​આ પ્રસંગ વિશેની કેટલીક મહત્વની બાબતો જે ઉડીને આંખે વળગે તેવી છે:
​સંગઠિત પ્રયાસ: સમસ્ત ગેલડા પરિવાર દ્વારા કરવામાં આવેલું આ ભવ્ય આયોજન સમાજની એકતા અને માતૃશક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
​ગામની એકતા: 'અઢારે આલમ' (તમામ જ્ઞાતિ-સમાજ) ની સહભાગીદારી સૂચવે છે કે આવા ધાર્મિક ઉત્સવો માત્ર એક પરિવાર પૂરતા મર્યાદિત ન રહેતા, સમગ્ર ગામને એક સૂત્રે બાંધવાનું કામ કરે છે.
​ભક્તિમય વાતાવરણ: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જ્યારે આખું ગામ ભક્તિના રંગે રંગાય છે, ત્યારે ગામમાં એક સકારાત્મક ઉર્જા અને દૈવી શક્તિનો સંચાર થાય છે.
​માતાજીની અસીમ કૃપા રાછેણા ગામ અને સમગ્ર ગેલડા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના.
    user_Thanaji Rajput
    Thanaji Rajput
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • Post by H P Banna
    1
    Post by H P Banna
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    11 hrs ago
  • થુકવાનો દંડ રૂપિયા 200આપ્યો નથી
    1
    થુકવાનો દંડ રૂપિયા 200આપ્યો નથી
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.