logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભગવાન શિવજીની ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી ચાંપલપુરમાં ભવ્ય હોમાત્મક લઘુરુદ્ર યોજાયો ખેડબ્રહ્માના નવા ચાંપલપુર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય હોમાત્મક લઘુરુદ્રનું વૈદિક વિધિ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં છઠ્ઠા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો જેમાં ૬ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી યજ્ઞ પૂર્ણ કર્યો હતો. આ પવિત્ર યજ્ઞમાં ૬ યજમાનો શ્રદ્ધાભાવે જોડાયા હતા અને લોકકલ્યાણ, સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. યજ્ઞ પૂર્ણ થયા બાદ ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી ત્યારબાદ ભગવાન શિવજીની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ અંતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો.

2 hrs ago
user_Jay jani
Jay jani
Local News Reporter ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago
1e1228b6-b33d-4532-a143-b0fe7fb8712c

ભગવાન શિવજીની ભવ્ય નગરયાત્રા યોજાઈ હતી ચાંપલપુરમાં ભવ્ય હોમાત્મક લઘુરુદ્ર યોજાયો ખેડબ્રહ્માના નવા ચાંપલપુર વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય હોમાત્મક લઘુરુદ્રનું વૈદિક વિધિ મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં છઠ્ઠા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો જેમાં ૬ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી યજ્ઞ પૂર્ણ કર્યો હતો. આ પવિત્ર યજ્ઞમાં ૬ યજમાનો શ્રદ્ધાભાવે જોડાયા હતા અને લોકકલ્યાણ, સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. યજ્ઞ પૂર્ણ થયા બાદ ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી ત્યારબાદ ભગવાન શિવજીની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ અંતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધર્મલાભ લીધો હતો.

More news from Sabar Kantha and nearby areas
  • ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ
    1
    ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    17 hrs ago
  • રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.
    1
    રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    20 hrs ago
  • कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया। उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!
    1
    कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया।
उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!
    user_Bakulbhai Sharma
    Bakulbhai Sharma
    Danta, Banas Kantha•
    16 hrs ago
  • પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો
    1
    પોશીના તાલુકામાં વહેલી સવારે વાતાવરણમાં આવેલ પલટા ને લઇ વાદળછાયુ વાતાવરણ ઊભુ થતા ખેડૂતોમાં ચિંતા ના વાદળો
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    20 hrs ago
  • અમેરિકા-ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ-મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદન આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા **ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India-US Trade Deal)**નો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટમાં AAP ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેની આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે. આ સંદર્ભે AAPના મહેસાણા જિલ્લા પ્રમુખ **જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)**એ જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે. AAP ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકોના મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, પશુપાલનને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થશે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનર્વિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. આ વેપાર કરારના વિરોધમાં AAP દ્વારા આગામી દિવસોમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે.
    1
    અમેરિકા-ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ-મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદન
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા **ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India-US Trade Deal)**નો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.
તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટમાં AAP ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેની આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે.
આ સંદર્ભે AAPના મહેસાણા જિલ્લા પ્રમુખ **જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)**એ જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે.
AAP ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકોના મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, પશુપાલનને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થશે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનર્વિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે.
આ વેપાર કરારના વિરોધમાં AAP દ્વારા આગામી દિવસોમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    3 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    21 hrs ago
  • Post by Yusuf Bahai
    1
    Post by Yusuf Bahai
    user_Yusuf Bahai
    Yusuf Bahai
    Video Creator પાટણ, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
    1
    ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો રહ્યા ઉપસ્થિત
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.