જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા
તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો
ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું
સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે પહેલી પાર્ટી બાપા સીતારામ મહીલા ધુન મંડળ દ્વારા બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા તથા શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે લોક ડાયરા નું આયોજન પણ કરવામાં આવ્યું સૌપ્રથમ બગદાણા થી બાપા સીતારામ નો ફોટો લાવવામાં આવ્યો અને પાધર વિસ્તારમાં બાપાસીતારામની મઢુલીએ રાખવામાં આવેલ ત્યારબાદ નાગેશ્રી ગ્રામજનો તથા પહેલી પાર્ટી બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા બાપાસીતારામ ના ફોટા ની સામૈયા કરવામાં આવ્યા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તથા અલગ અલગ ગામોમાંથી ધૂન મંડળની બહેનો એ હાજરી આપી હતી ત્યાર બાદ બાપા સીતારામ ના ફોટા ની પ્રાણ પ્રતિષ્ઠા કિશોર દાદા દ્વારા વિધિપૂર્વક કરવામાં આવી શાંતિ યજ્ઞમાં કુલ પાંચ કુંડી યજ્ઞ રાખવામાં આવેલ હતો અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો મહેમાનો પધાર્યા હતા નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા સાધુ સંતો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને નાગેશ્રી સરપંચ નરેન્દ્રભાઈ વરુ તથા બિઝનેસમેન ધીરુભાઈ શિયાળ સેલવાસ દ્વારા ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે ભોજન પ્રસાદ તથા સંતવાણી લોક ડાયરા નું આયોજન કરવામાં આવેલ હતું જેમા નામી અનામી કલાકારો દ્વારા પોતાની વાણીથી બાપા સીતારામ ના ગુણગાન ગાવામાં આવેલ. રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ4
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સોમનાથની મુલાકાત લેશે. તેમના આગમન પહેલાં, ઉના નગરપાલિકા ભવન ખાતે ધારાસભ્ય કે.સી. રાઠોડની આગેવાની હેઠળ ભાજપ કાર્યકર્તાઓ અને આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ.1
- ताइवान सरकारका कर चोरी रोकने का अनुकरणीय तरीका जनता खुद सहकार देगी ।1
- વંથલીના મેંગો માર્કેટ ચોકડી પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો, તેમજ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ સંભાળી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો.2
- સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.1
- આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.1
- ગુજરાતના ગીર વિસ્તારમાં વન રક્ષકો માટે રમળેચી ખાતે ₹2 કરોડના ખર્ચે નવનિર્મિત ટ્રાન્ઝિટ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું છે. આ આધુનિક સુવિધાથી ફરજ પરના વન રક્ષકોને આવાસ અને અન્ય જરૂરી સગવડો પૂરી પાડવામાં આવશે. તેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે અને વન્યજીવ સંરક્ષણ માટે વધુ સારી રીતે કામ કરી શકશે.1
- દુનિયા મા ઉભી થયેલ યુધ્ધ ની પરિસ્થીતી ને કારણે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નુ દેશ ને સંબોધન.1