गुजरात ATS का बड़ा एक्शन: अंतरराष्ट्रीय ड्रग सिंडिकेट का पर्दाफाश NH-68 पर नाकाबंदी में 5 किलो मेथामफेटामाइन जब्त, कीमत ₹25 करोड़ अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
गुजरात ATS का बड़ा एक्शन: अंतरराष्ट्रीय ड्रग सिंडिकेट का पर्दाफाश NH-68 पर नाकाबंदी में 5 किलो मेथामफेटामाइन जब्त, कीमत ₹25 करोड़ अहमदाबाद गुजरात एंटी टेररिस्ट स्क्वॉड (ATS) और राजस्थान ATS ने संयुक्त कार्रवाई में एक अंतरराष्ट्रीय ड्रग तस्करी गिरोह का भंडाफोड़ किया है। ATS के पुलिस इंस्पेक्टर जे.एम. पटेल को मिली खुफिया जानकारी के आधार पर NH-68 पर नाकाबंदी कर दो आरोपियों को गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों की पहचान शंकरराम रमेशराम और सलमान लालाखान के रूप में हुई है। तलाशी के दौरान उनके पास से करीब 5 किलोग्राम मेथामफेटामाइन बरामद किया गया, जिसकी अंतरराष्ट्रीय बाजार में कीमत लगभग 25 करोड़ रुपये बताई जा रही है। प्रारंभिक जांच में सामने आया है कि यह ड्रग्स पाकिस्तान सीमा पार से तस्करी कर भारत लाया गया था। फिलहाल पुलिस ने एनडीपीएस एक्ट के तहत मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है।
- कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खडगे द्वारा गुजरातियों को मूर्ख अभन बोलने पर जन आक्रोश ओर भाजपा द्वारा धरना प्रदर्शन देखने को मिला इनकम टैक्स के पास अहमदाबाद में1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- કઠલાલમાં શ્રીમદ ભાગવત પંચાંનહ પારાયણનો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો... શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પાવનભૂમિ કઠલાલના આંગણે સ. ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી- બદ્રીનાથમહંત શ્રી દ્વારા કઠલાલમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પાંચ દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સ્વામિનારાયણ સંત ગણના દિવ્ય આશીર્વાદથી અને તેમના માર્ગદર્શન મુજબ બીપીનભાઈ પટેલના માતા-પિતા તેમજ બંને ભાઈઓના મોક્ષાથે તેમના કુટુંબના યજમાન પદે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સ.ગુ. શાસ્ત્રી શ્રી વાસુદેવ ચરણદાસજી સ્વામી એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સંગીતની મધુર સુરાવલી સાથે સંપૂર્ણ કથા નું રસપાન કરાવ્યું હતું. કઠલાલ તેમજ આજુબાજુના ગામોના સર્વે ભક્તો એ સ્નેહ ભર્યું નિમંત્રણ સ્વીકારી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સ્વામિનારાયણ સંસ્થાના સંતો મહાત્માઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુટુંબીજનોને આશીર્વાદ પાઠ્ય હતા. ભાગવત સપ્તાહમાં આવતા ભગવાનના પ્રેરક પ્રસંગો ને હરિભક્તોએ ખૂબ ધામધૂમથી ઉજવ્યા હતા. યજમાન શ્રી તરફથી પધારેલા સૌ કોઈ ભક્તો માટે સ્વરુચિ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાંચ દિવસ ચાલેલ શ્રીમદ ભાગવત નું રસપાન કરી લોકોએ ધન્યતાઅનુભવી હતી.. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- આજની મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા મા આવનાર મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીઓ લગત મેનીફેસ્ટો લોન્ચિંગ ની પ્રેસ વાર્તા માં cwc ના મેમ્બર મા. શ્રી જગદીશભાઈ ઠાકોર,મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મા.શ્રી બળદેવજી ચંદુજી ઠાકોર, પ્રવક્તા યુવરાજસિંહ રાણા અને મહેસાણા જિલ્લા ના પ્રભારી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહી મેનીફેસ્ટો લોન્ચિંગ કર્યું હતું...4
- Post by Arvind gohel1
- અદાપુર હિંમતનગર વરસાદ ચાલુ છે1
- Post by Sanjay Kumar Sanjay Kumar kadapada1
- મહેસાણા ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ મહેસાણાના આઈ એમ એ હોલ ખાતે ભરતનાટ્યમ વિશારદ વર્ષની પ્રેક્ટીકલ પરીક્ષા યોજાઈ પરીક્ષા પૂર્વે ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન ઉષ્મા ત્રિવેદી જાની દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ફરીથી કરા સાથે વરસાદ પડવાથી ખેડૂતો ને પારાવાર નુકસાન. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006503