Shuru
Apke Nagar Ki App…
સુરત ભાજપની પત્રકાર પરિષદ.કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખરગેના નિવેદન સામે ભાજપનો વિરોધ.
Loksamnanews channel
સુરત ભાજપની પત્રકાર પરિષદ.કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખરગેના નિવેદન સામે ભાજપનો વિરોધ.
More news from Gujarat and nearby areas
- બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS)ધર્મેન્દ્ર શર્મા નું રાણપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો...1
- જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય1
- motivational story Best.1
- સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, "દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, શ્રી મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, શ્રી આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા શ્રી અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે." શ્રી અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ **મારુતિયજ્ઞ**નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. **લિ.,** **વહીવટી કાર્યાલય,** **શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર.**1
- ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- जूनागढ़ गिरनार रोपवे बंद तेज हवाओं के कारण गिरनार पर्वत श्रृंखला बंद कर दी गई है। यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए यह निर्णय लिया गया। तेज हवाएं 40 किमी/घंटे से अधिक की गति से चल रही हैं। हवा की गति सामान्य होने के बाद रोपवे को फिर से शुरू किया जाएगा।1
- જાફરાબાદ તાલુકાના બલાણા ગામે રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શિવ મહાપુરાણ કથા નું આયોજન થયું બલાણા રાંધે ગોપી મંડળ તેમજ બલાણા ગામ સમસ્ત કથામાં માટી સંખ્યામાં લોકો એ કથા નો લાભ લીધો... કથાનું રસપાન શાસ્ત્રી શૈલેષગીરીબાપુ ગૌસ્વામી (ખરેડ વાળા હાલ મહુવા)દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાધે ગોપી મંડળ બલાણા તથા સમસ્ત બલાણા ગામ આયોજિત શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરવા તેમજ કથા શ્રવણ કરવા બહોળી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા. તેમજ આ કથા માં આજુ બાજુ ગામના મહિલા મંડળો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં બલાણા ગામના શ્રી ગાયત્રી રામા મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શ્રી શક્તિ માં ગૃપ, ભુતડાદાદા ગૃપ, સરકેશ્વર ગૃપ, શિતળાઇ ગૃપ વગેરે ગૃપોએ આ કથા દરમિયાન સારી એવી સેવા આપેલ. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ માં સતિ પ્રાગટ્ય, શિવ વિવાહ, કાર્તિકય પ્રાગટ્ય, શ્રી ગણપતિજી પ્રાગટ્ય વગેરે પાવન પ્રસંગો યોજાયા. રિપોટર..કરશન પરમાર જાફરાબાદ3
- સાબરકાંઠા ના ઈડર માં આવેલ ગૃહ ઉદ્યોગ ના કારખાના માં લાગી આગ1