Shuru
Apke Nagar Ki App…
ઝઘડિયામાં કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો: વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ, કાયમી પુલની માંગ . ઝઘડિયામાં કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો: વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ, કાયમી પુલની માંગ .
KADAR KHATRI PRESS
ઝઘડિયામાં કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો: વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ, કાયમી પુલની માંગ . ઝઘડિયામાં કાંટોલ ગામનો સંપર્ક તૂટ્યો: વરસાદી પાણી ભરાતા માર્ગ બંધ, કાયમી પુલની માંગ .
More news from ગુજરાત and nearby areas
- ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો1
- ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️ પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ. જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ. સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.1
- ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે1
- ભારે વરસાદની આગાહીને પગલે ડેડિયાપાડા વિસ્તારની ચાર સગર્ભા બહેનોનું 108 દ્વારા સુરક્ષિત સ્થળાંતર કરાઈ ઈકબાલ સોલંકી1
- ગરુડેશ્વર તાલુકા ના ઝરીયા ગામનો નિર્માણ પામી રહેલા નાળા નું ધોવાણ કેવડિયા - તણખલા જનસંપર્ક ખોરવાયો , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ થી 2 ઓકટોમ્બર સુધી નર્મદા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે 31 જુલાઈ ના રોજ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી જેને લઈને અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા... વહીવટી તંત્ર ખડેપગે લોકોની મદદ કરવા માટે તૈનાત જિલ્લા વહીવટી તંત્ર એ લોકોને અપિલ કરી છે કે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપિલ કરવામાં આવી છે અને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.2
- વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ. વરસાદ માં કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા ભરુચ વહીવટી તંત્ર સજ્જ.1
- ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું ધન્યવાદ4