Shuru
Apke Nagar Ki App…
સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા આવતીકાલે યોજાનારી સંત શ્રી રવિદાસજીની યાત્રાને સફળ બનાવવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંગઠન, સિદ્ધપુર શહેર અને તાલુકા સંગઠન, સરસ્વતી તાલુકા સંગઠન તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ યાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા અને શુશોભનની કામગીરી ઉત્સાહભેર હાથ ધરી હતી. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કાર્યકરો દ્વારા નિષ્ઠા અને સમર્પણ સાથે કરવામાં આવેલી આ તૈયારીઓ પક્ષ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા, જવાબદારી અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
Anil Ramanuj
સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા આવતીકાલે યોજાનારી સંત શ્રી રવિદાસજીની યાત્રાને સફળ બનાવવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંગઠન, સિદ્ધપુર શહેર અને તાલુકા સંગઠન, સરસ્વતી તાલુકા સંગઠન તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ યાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા અને શુશોભનની કામગીરી ઉત્સાહભેર હાથ ધરી હતી. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કાર્યકરો દ્વારા નિષ્ઠા અને સમર્પણ સાથે કરવામાં આવેલી આ તૈયારીઓ પક્ષ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા, જવાબદારી અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
More news from ગુજરાત and nearby areas
- સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા આવતીકાલે યોજાનારી સંત શ્રી રવિદાસજીની યાત્રાને સફળ બનાવવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંગઠન, સિદ્ધપુર શહેર અને તાલુકા સંગઠન, સરસ્વતી તાલુકા સંગઠન તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ યાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા અને શુશોભનની કામગીરી ઉત્સાહભેર હાથ ધરી હતી. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કાર્યકરો દ્વારા નિષ્ઠા અને સમર્પણ સાથે કરવામાં આવેલી આ તૈયારીઓ પક્ષ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા, જવાબદારી અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.4
- જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ જ્યારે મેઘરાજની પધરામણી થાય છે ત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ એક અનોખા જ સૌંદર્યથી ખીલી ઉઠે છે. 🌧️✨ વરસાદનું પ્રત્યેક બુંદ અક્ષરધામની અજોડ સ્થાપત્યકળા અને લીલાછમ બગીચાઓની શોભામાં ચાર ચાંદ લગાવી દે ત્યારે એવું રમણીય દ્રશ્ય સર્જાય છે જ્યાં પ્રકૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય જોવા મળે છે. ગાંધીનગર અક્ષરધામ1
- અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ અતિભારે વરસાદ વચ્ચે ભાભર પોલીસ સજ્જ, લોકોની મદદ માટે રાત્રી પેટ્રોલિંગ હવામાન વિભાગની આગાહી મુજબ વાવ-થરાદ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે. આ સંજોગોમાં જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા ભાભર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ભાભર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એલ. જોષી સહિત પોલીસ સ્ટાફે રાત્રીના સમયે નીચાણવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. વિડીયોમાં જોવા મળ્યા મુજબ ભાભરના મુખ્ય માર્ગ પર પોલીસની ટીમ રિફ્લેક્ટિવ જેકેટ અને ટ્રાફિક બેટન સાથે તૈનાત જોવા મળી. પોલીસ વાહનની બ્લુ-રેડ બીકન લાઈટ ચાલુ રાખીને પોલીસકર્મીઓ રસ્તા પર ઉભા રહી વાહનચાલકોને સાવધાની રાખવા સૂચના આપી રહ્યા હતા. વરસાદી પાણીના કારણે લપસણા રસ્તા અને ઓછી દૃશ્યતાને કારણે અકસ્માત ન થાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ કરવામાં આવ્યું. સાથે જ સ્થાનિક લોકોને જરૂર પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જાણકારી આપવામાં આવી. પોલીસની આ સક્રિયતા અને લોકોની મદદ માટેની તત્પરતાને સ્થાનિક નાગરિકોએ પણ બિરદાવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.3
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.4
- મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.1
- આ વિડીયો ધ્યાનથી સાંભળવા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,4
- યુ જી વી સી એલ ના અધિકારી અને રજૂઆત કરવા આવેલા લોકો બંને વચ્ચે સર્જાયો ગરમ માહોલ ભાચર ફિલ્ડર પાતાળ કુવા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી અનિયમિત વીજ પુરવઠો, વારંવાર ફોલ્ટ, ઓવરલોડિંગ અને વોલ્ટેજની સમસ્યાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ કૃષિમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી કાયમી ઉકેલની માંગ કરી છે. સાથે જ યુજીવીસીએલના અધિકારીઓ સાથે રજૂઆત દરમિયાન ઉગ્ર વાતાવરણ સર્જાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકાર સમક્ષ નિયમિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.3
- સાંતલપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં -પંથકમાં વરસાદી માહોલ જામ્યો: આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા જોઈ લોકો ધાબે ચડી આકાશી નજારો જોતા જોવા મળ્યા સાંતલપુર સાંતલપુરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં -પંથકમાં વરસાદી માહોલ જામ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા જોઈ લોકો ધાબે ચડી આકાશી નજારો જોતા જોવા મળ્યા ઠંડા પવન સાથે વાતાવરણ ખુશનુમાં બન્યું - સાંતલપુર વિસ્તારમા અચાનક વાતાવરણમા પલટો આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી. વરસાદની સંભાવનાને લઈને તાલુકાભરમાં લોકોની નજર આકાશ તરફ મંડાઈ.વારાહી, સાંતલપુર સહિત ગ્રામ્ય વિસ્તારમા જામ્યો વરસાદી માહોલ - રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ4