logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કીર્તિ પટેલ ના વિવાદ માં વધુ એક મહિલાએ આત્મહત્યા માટે ઝંપલાવ્યું

4 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Rajkot, Gujarat•
4 hrs ago

કીર્તિ પટેલ ના વિવાદ માં વધુ એક મહિલાએ આત્મહત્યા માટે ઝંપલાવ્યું

More news from Gujarat and nearby areas
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot, Gujarat•
    4 hrs ago
  • જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.
    1
    જામનગર : એમ.પી.  શાહ   ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    5 hrs ago
  • મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા
    1
    મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    પત્રકાર સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    8 hrs ago
  • ભાવનગર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિતે નીકળી શોભયાત્રા
    1
    ભાવનગર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મજયંતિ નિમિતે નીકળી શોભયાત્રા
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    15 min ago
  • ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..
    1
    ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી
૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Puran Lohar
    1
    Post by Puran Lohar
    user_Puran Lohar
    Puran Lohar
    અમરેલી, અમરેલી, ગુજરાત•
    3 hrs ago
  • બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તંત્ર એક્શન મોડમાં, મુસાફરોને સહકાર આપવા અપીલ કરાઈ બરવાળા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં ભાવનગર વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બરવાળા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાની બરવાળા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે, આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી)નો જ ઉપયોગ કરવાનો રહેશે, બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાષિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે એસ.ટી. પ્રશાસન અને બરવાળા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તંત્ર એક્શન મોડમાં, મુસાફરોને સહકાર આપવા અપીલ કરાઈ બરવાળા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં ભાવનગર વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બરવાળા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાની બરવાળા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે, આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી)નો જ ઉપયોગ કરવાનો રહેશે, બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાષિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે એસ.ટી. પ્રશાસન અને બરવાળા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.