Shuru
Apke Nagar Ki App…
मीडल इस्ट का जो युध्ध हो रहा है। उस युध्ध में परमाणु हथियार काउपयोग हुआ तो उसके दुष परिणाम से हम भी बचने वाले नही है।
રજની ભાઈ પરીખ
मीडल इस्ट का जो युध्ध हो रहा है। उस युध्ध में परमाणु हथियार काउपयोग हुआ तो उसके दुष परिणाम से हम भी बचने वाले नही है।
More news from ગુજરાત and nearby areas
- मीडल इस्ट का जो युध्ध हो रहा है। उस युध्ध में परमाणु हथियार काउपयोग हुआ तो उसके दुष परिणाम से हम भी बचने वाले नही है।1
- સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.1
- આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.1
- રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... બ્રેકિંગ ન્યુઝ રાજુલા... રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય... ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....3
- સોમનાથ મંદિર ખાતે યોજાનારા “સોમનાથ અમૃતપર્વ-2026” દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક થવા જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 11 મેના રોજ 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. આ માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનની મદદથી ભવ્ય કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે આધુનિક ટેક્નોલોજી દ્વારા અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવશે. વિશેષ બનાવવામાં આવેલા કળશની ઊંચાઈ અંદાજે 8 ફૂટ છે, જેમાં 1,100 લીટર પાણી સમાઈ શકે છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. રિમોટ અને સેન્સર ટેક્નોલોજી દ્વારા માત્ર ત્રણ મિનિટમાં મંદિર પર પવિત્ર જળ પ્રક્ષાલિત કરવામાં આવશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮3
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- इलुमीनाटी वायरल वीडीयो में कुछ नइ बातें वर्लड ओर्डर की।1