વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે. તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers #tapidistrict #vyara #tapimovie #ganikakonavake
વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે. તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers #tapidistrict #vyara #tapimovie #ganikakonavake
- વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે. તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers #tapidistrict #vyara #tapimovie #ganikakonavake1
- છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં. – ઇમરાન મિર્ઝા1
- છોટાઉદેપુર: વસેડી ખાતે નવનિર્માણ પામેલ ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલનું સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન છોટાઉદેપુર જિલ્લાના વસેડી ખાતે ઇકોયુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામેલ ‘ઇકોયુનિટી શૈક્ષણિક સંકુલ’નું ભવ્ય ઉદ્ઘાટન સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું. આદિવાસી સમાજના શિક્ષણ અને વિકાસને વેગ આપતા આ કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજા સમાચારો માટે જોડાયેલા રહો 'E Kranti News' સાથે. ચેનલને Like, Share અને Subscribe જરૂર કરો. #ChhotaUdepur #EKrantiNews #Vasedi #JasvantsinhRathwa #EducationHub #TribalDevelopment #GujaratNews #BreakingNews1
- શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.3
- ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ટળી સેપેહરાન એરલાઇન્સના બોઇંગ 737નું ટેકઓફ બાદ ટાયર ફાટતાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી. ભારે કંપનના કારણે કેબિનની છતનો ભાગ તૂટી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે પાઇલટે વિમાનનું મશહદ એરપોર્ટ પર સુરક્ષિત આપાતકાલીન લેન્ડિંગ કરાવ્યું હતું. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સલામત રહ્યા.1
- કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.1
- kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩 kadodara ka raja in kadodara ka raja 🙏 🚩😍🚩🚩😍🚩🚩1
- તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly1