તારીખ 28 માર્ચ ના આજ રોજ બોટાદ જિલ્લાના બરવાળા શહેર યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત મામા ની હોટલ ખાતે પક્ષીઓ માટે પીવાના પાણી ની વ્યવસ્થારૂપે કુંડ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ બરવાળા શહેરમાં યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત મામા ની હોટલ ખાતે પક્ષીઓ માટે સતત વધી રહેલ ગરમીના કારણે પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ગ્રામજનોને બરવાળા મામા ની હોટલ મુકામે કુંડ વિતરણ કરવામાં આવ્યું જેમાં બરવાળા શહેર ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પનારા,બરવાળા શહેર વિસ્તારકશ્રી ઉદિતભાઈ જોશી,બોટાદ જિલ્લા કારોબારી સભ્ય બળવંતસિંહ ગોહિલ,પૂર્વ બોટાદ જિલ્લા યુવા મોર્ચા મંત્રી જલદીપભાઈ મુંધવા,તેમજ બરવાળા શહેર સંગઠન ના હોદેદારો વહીદભાઈ સુમેરા,ધર્મેશભાઈ સોની,વૈભવભાઈ રાણપુરા, મીતભાઈ વાગડીયા વગેરે હોદેદારો હાજર રહ્યા હતા. રિપોર્ટર ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
તારીખ 28 માર્ચ ના આજ રોજ બોટાદ જિલ્લાના બરવાળા શહેર યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત મામા ની હોટલ ખાતે પક્ષીઓ માટે પીવાના પાણી ની વ્યવસ્થારૂપે કુંડ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ બરવાળા શહેરમાં યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત મામા ની હોટલ ખાતે પક્ષીઓ માટે સતત વધી રહેલ ગરમીના કારણે પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ગ્રામજનોને બરવાળા મામા ની હોટલ મુકામે કુંડ વિતરણ કરવામાં આવ્યું જેમાં બરવાળા શહેર ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પનારા,બરવાળા શહેર વિસ્તારકશ્રી ઉદિતભાઈ જોશી,બોટાદ જિલ્લા કારોબારી સભ્ય બળવંતસિંહ ગોહિલ,પૂર્વ બોટાદ જિલ્લા યુવા મોર્ચા મંત્રી જલદીપભાઈ મુંધવા,તેમજ બરવાળા શહેર સંગઠન ના હોદેદારો વહીદભાઈ સુમેરા,ધર્મેશભાઈ સોની,વૈભવભાઈ રાણપુરા, મીતભાઈ વાગડીયા વગેરે હોદેદારો હાજર રહ્યા હતા. રિપોર્ટર ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- કોળી સમાજની છબી કરવાની માનસિકતા લઈને જે મિત્રો સોશિયલ મીડીયામા ફેરવે છે તેવા મિત્રોને જાણ.. હિરાભાઈ, પરસોતમભાઈ કે કુવરજીભાઈ હોય આ કોળી સમાજના નેતા છે, રહેવાના છે અનેઆમા કોઈ ફરક નહી પડે.. હિરાભાઈ જે કામ કર્યુ તેનો બદલો ૨૦૨૭ મા કોળી સમાજ રાજુલા વિધાનસભામા આપશે અને રેકોર્ડ બ્રેક બહુમતી હશે..1
- સાહીલ ભઠેજા રહે. અમદાવાદ નાઓ સાળંગપુર દર્શને આવેલ અને હનુમાનજી ની મૂર્તિ પાસે તેમનું બેગ ખોવાયેલ જે બરવાળા પોલીસની મદદ થી પરત મેળવી આપેલ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *આકરું ગામની સીમમાં ગેરકાયદેસર પાળા તોડવાની કામગીરી. ગ્રામ જનો અને અરજદાર બારડ લખમણભાઈ જેમાંભાઈ દ્વારા મામલતદારને લેખિત અરજીમાં જણાવ્યું છેં કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડા વાળી જમીનમાંથી પાણી પોતાની જમીન માં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઉંડુ કરવા કામગીરી સોંપી હતી. પરંતુ તલાવડાને ઉંડુ કરવાનું બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુમાંથી ગેરકાયદેસર માટી લઇ જવામાં આવે છેં ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનાર દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડશે.1
- જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય માં આજે જ્ઞાન સાધના ની પરીક્ષા નો આરંભ થયો જસદણ તાલુકાના આટકોટ કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8 નાં વિધાર્થી ઓ આજે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા આપવા માટે દસ ગામના વિધાર્થી ઓ સવારથી કેન્દ્ર પર પહોંચી ગયા હતા છાત્રાલયમાં છ બ્લોકમાં 179 વિધાર્થી પરીક્ષા આપી હતી સીસીટીવી કેમેરા થી સજ્જ તેમજ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સુપરવાઇઝ રે દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ પરીક્ષા આજરોજ ધોરણ-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના પરિક્ષા યોજાઈ હતી.જેમાં બાળકોએ ઉત્સાહભેર પરિક્ષા આપી હતી.આ પરિક્ષામાં પાસ થઈ મેરીટમા આવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તેમજ રક્ષાશક્તિ અને રેસિડેન્સિયલ ધોરણ-9-12 સુધી શાળામાં પ્રવેશ જેવા વિવિધ લાભો મળવાપાત્ર થાય છે. રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- Post by Nasim1
- જય અખંડ ધણી1
- इतिहास की बातें।1
- આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન. પરમાર દ્વારા સમાજને એક નવી રાહ ચીંધતું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે તેમણે પોતાની માતૃશ્રી પુનીબા ના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા શાળાના બાળકો માટે વોટરકુલર અર્પણ કર્યું છે અત્યારે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે શાળાના નિર્દોષ ભૂલકાઓને પીવાનું ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી શ્રી પ્રવિણસિંહે આ ઉમદા નિર્ણય લીધો હતો. વર્ષો સુધી આ જ શાળામાં આચાર્ય તરીકે સેવા આપી ચૂકેલા પ્રવિણસિંહ નો શાળા પ્રત્યેનો લગાવ અને તેમની માતૃભક્તિ આ કાર્ય દ્વારા છતી થાય છે શાળાના વર્તમાન આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફગણે આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે, "પ્રવિણસિંહ પરમાર સાહેબનો આ સહયોગ માત્ર ભૌતિક ભેટ નથી, પણ બાળકો પ્રત્યેની તેમની સંવેદનાનું પ્રતીક છે આ કાળઝાળ ગરમીમાં બાળકોને ઠંડુ પાણી મળશે, જેનાથી તેમને મોટી રાહત થશે અમે તેમના આ સેવાકાર્ય બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને તેમના માતૃશ્રી પુનીબાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓએ પણ પ્રવિણસિંહ પરમારના આ કાર્યને વધાવી લીધું હતું અને માતૃ પુનીબાના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1