Shuru
Apke Nagar Ki App…
ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી અને વાતો ’હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે AAP નેતા payal kukrani ની પ્રતિક્રિયા. ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ભાજપના જ સુરતના ધારાસભ્યએ ગતરોજ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. 🔹વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરી લોકોને છેતરવાના કામો કરતી
Nationgujarat.com
ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી અને વાતો ’હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે AAP નેતા payal kukrani ની પ્રતિક્રિયા. ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ભાજપના જ સુરતના ધારાસભ્યએ ગતરોજ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. 🔹વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરી લોકોને છેતરવાના કામો કરતી
More news from Banas Kantha and nearby areas
- Post by Nationgujarat.com1
- સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ ખાતે આનંદ મેળો યોજાયો.1
- ઓગડ તાલુકાના રૂની ગામે રબારી અને ચૌધરી વચ્ચે બબાલ એકત્રીત ભીડ જુદી કરવા માટે પોલીસ ને ટીયર ગૈસ છોડવા માટે મજબુર1
- ધાનેરા શેરપુરા વિસ્તાર માં આજે કેટલાય મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે.. કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.. અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી... જો જલ્દી થી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો... ભયાનક રોગચાળો ફાટી નીકળી શકે છે..1
- ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો1
- MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે. ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.1
- Post by Pooja patel1
- ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ભાજપના જ સુરતના ધારાસભ્યએ ગતરોજ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. 🔹વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરી લોકોને છેતરવાના કામો કરતી1