સૂઇગામ તાલુકામાં રાત્રે 3 વાગ્યા આજુબાજુ પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતામાં વધારો સૂઇગામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે રાત્રે લગભગ 3 વાગ્યે પવન સાથે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી બાદ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલ રબી પાકના સમયગાળા દરમિયાન આવી અચાનક વરસાદી સ્થિતિ ઊભી થવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. પવન સાથે વરસાદ આવવાના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેમજ જરૂર પડ્યે નુકસાનની ભરપાઈ માટે સહાય આપવામાં આવે. હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
સૂઇગામ તાલુકામાં રાત્રે 3 વાગ્યા આજુબાજુ પવન સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતામાં વધારો સૂઇગામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે રાત્રે લગભગ 3 વાગ્યે પવન સાથે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી બાદ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલ રબી પાકના સમયગાળા દરમિયાન આવી અચાનક વરસાદી સ્થિતિ ઊભી થવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. પવન સાથે વરસાદ આવવાના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેમજ જરૂર પડ્યે નુકસાનની ભરપાઈ માટે સહાય આપવામાં આવે. હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
- સૂઇગામ તાલુકામાં હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં ચિંતા રિપોર્ટર દશરથ ઠાકોર સૂઇગામ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે રાત્રે લગભગ 3 વાગ્યે પવન સાથે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી બાદ વિસ્તારમાં ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાલ રબી પાકના સમયગાળા દરમિયાન આવી અચાનક વરસાદી સ્થિતિ ઊભી થવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. પવન સાથે વરસાદ આવવાના કારણે ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે કે સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તેમજ જરૂર પડ્યે નુકસાનની ભરપાઈ માટે સહાય આપવામાં આવે. હાલ તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.1
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- ધાનેરા શેરપુરા વિસ્તાર માં આજે કેટલાય મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે.. કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.. અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી... જો જલ્દી થી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો... ભયાનક રોગચાળો ફાટી નીકળી શકે છે..1
- ઓગડ તાલુકાના રૂની ગામે રબારી અને ચૌધરી વચ્ચે બબાલ એકત્રીત ભીડ જુદી કરવા માટે પોલીસ ને ટીયર ગૈસ છોડવા માટે મજબુર1
- Post by Nationgujarat.com1
- વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન નિમિત્તે ઘટસ્થાપના કરવામાં આવી.1
- Post by Pooja patel1
- અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી વાલ્મીકી સમાજની મહિલાઓ માટે વિધાનસભા સમય કઢ્યો1