દાહોદ ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના મુખ્ય સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવાર પસંદગી, પ્રચાર અભિયાન, Booth સ્તરે કાર્યકર્તાઓની જવાબદારી અને ચૂંટણી સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિરીક્ષકો દ્વારા તાલુકા અને જીલ્લા સ્તરે અભિયાનને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા. પાર્ટી આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ અને નિયમિત ચૂંટણી માટે પ્રેરણા આપવામાં આવી, સાથે જ ગ્રામજનો સુધી વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂકાયો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શન સુનિશ્ચિત કરવું અને કાર્યકર્તાઓને પૂરતું માર્ગદર્શન આપવું હોવાનું જણાવાયું.
દાહોદ ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના મુખ્ય સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવાર પસંદગી, પ્રચાર અભિયાન, Booth સ્તરે કાર્યકર્તાઓની જવાબદારી અને ચૂંટણી સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિરીક્ષકો દ્વારા તાલુકા અને જીલ્લા સ્તરે અભિયાનને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા. પાર્ટી આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ અને નિયમિત ચૂંટણી માટે પ્રેરણા આપવામાં આવી, સાથે જ ગ્રામજનો સુધી વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂકાયો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શન સુનિશ્ચિત કરવું અને કાર્યકર્તાઓને પૂરતું માર્ગદર્શન આપવું હોવાનું જણાવાયું.
- દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દવારા PI ઓ ની કરાઈ આંતરીક બદલીઓ કરાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં કુલ 17 જેટલા પી આઈ ઓ ની કરાઈ આંતરીક બદલીઓ નવીન બદલી થઈ આવેલ પીઆઇ સહીત જિલ્લા મા 17 પોલીસ મથકો મા કરાઇ બદલીઓ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી પેહલા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ કરી બદલી1
- બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.1
- photo graphy1
- Post by Salman moravala1
- છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામમાંથી પસાર થતી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામલોકોના કહેવા મુજબ, કેટલાક રેતી માફિયા દ્વારા ટ્રેક્ટર મારફતે રાત-દિવસ બેધડક રીતે રેતી કાઢવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસી દિનેશભાઈએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કર્યો, ત્યારે ટ્રેક્ટર ચાલકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી. “જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું,” તેવી ધમકી આપવામાં આવી હોવાનું તેઓ કહે છે. વધુમાં, દિનેશભાઈએ જણાવ્યું કે રેતી ખનન માટે જતા ટ્રેક્ટરો તેમના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે પાકને નુકસાન પહોંચે છે તેમજ પાણીની લાઈનો પણ તૂટી જાય છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે. ગામલોકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે. ટ્રેક્ટર ચાલકો દ્વારા “અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ” તેવી વાતો કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો કહે છે.2
- છોટાઉદેપુરના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો દ્વારા રેતી માફિયાના આતંક, ધમકીઓ અને અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. YouTube Link in comment box1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રીએ રમેશ કટારાએ ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું. નવી શાળા ભવન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. ભવનમાં અભ્યાસ માટે અનુકૂળ માહોલ, પુસ્તકાલયો અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયાસશીલ છે અને નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્વળ બનાવવામાં મદદ મળશે.1