logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રીએ રમેશ કટારાએ ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું. નવી શાળા ભવન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. ભવનમાં અભ્યાસ માટે અનુકૂળ માહોલ, પુસ્તકાલયો અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયાસશીલ છે અને નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્વળ બનાવવામાં મદદ મળશે.

4 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
4 hrs ago

મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રીએ રમેશ કટારાએ ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું. નવી શાળા ભવન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. ભવનમાં અભ્યાસ માટે અનુકૂળ માહોલ, પુસ્તકાલયો અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયાસશીલ છે અને નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્વળ બનાવવામાં મદદ મળશે.

More news from ગુજરાત and nearby areas
  • Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    1
    Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર। YouTube Link in comment box
    1
    છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઓરસંગ નદીમાં થતા રેતી ખનનને લઈને જિલ્લા કલેકટર પાસે આવેદન કરવામાં આવ્યું છે। નગરજનોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। જાણો સંપૂર્ણ સમાચાર।
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
    1
    મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    1
    બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    23 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit
    1
    साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit
    user_CITIZEN BEALERT
    CITIZEN BEALERT
    Newspaper publisher વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના મુખ્ય સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવાર પસંદગી, પ્રચાર અભિયાન, Booth સ્તરે કાર્યકર્તાઓની જવાબદારી અને ચૂંટણી સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિરીક્ષકો દ્વારા તાલુકા અને જીલ્લા સ્તરે અભિયાનને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા. પાર્ટી આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ અને નિયમિત ચૂંટણી માટે પ્રેરણા આપવામાં આવી, સાથે જ ગ્રામજનો સુધી વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂકાયો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શન સુનિશ્ચિત કરવું અને કાર્યકર્તાઓને પૂરતું માર્ગદર્શન આપવું હોવાનું જણાવાયું.
    1
    દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશમાંથી નિરીક્ષકોની સાથે બેઠક યોજાઈ
આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં બેઠકમાં જિલ્લા અને તાલુકા સ્તરના મુખ્ય સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી. ઉમેદવાર પસંદગી, પ્રચાર અભિયાન, Booth સ્તરે કાર્યકર્તાઓની જવાબદારી અને ચૂંટણી સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓ પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. નિરીક્ષકો દ્વારા તાલુકા અને જીલ્લા સ્તરે અભિયાનને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
પાર્ટી આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને શાંતિપૂર્ણ અને નિયમિત ચૂંટણી માટે પ્રેરણા આપવામાં આવી, સાથે જ ગ્રામજનો સુધી વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ પહોંચાડવા પર ભાર મૂકાયો. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં પાર્ટીનું મજબૂત પ્રદર્શન સુનિશ્ચિત કરવું અને કાર્યકર્તાઓને પૂરતું માર્ગદર્શન આપવું હોવાનું જણાવાયું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • બોડેલીમાં નકલી કિન્નર બનીને લોકો પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ મુદ્દે કિન્નર સમાજના વડીલ સુશીલા માસીએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે અને સાચા કિન્નર સમાજ વિશે મહત્વની વાતો કરી છે. 👉 આ વિડિયોમાં જાણો: નકલી કિન્નર મામલો શું છે? સુશીલા માસી શું કહી રહ્યા છે? કિન્નર સમાજની વાસ્તવિકતા 📢 આવા જ તાજા સમાચાર માટે મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલને Subscribe કરો.
    1
    બોડેલીમાં નકલી કિન્નર બનીને લોકો પાસેથી પૈસા વસૂલવાનો પ્રયાસ કરનાર વ્યક્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
આ મુદ્દે કિન્નર સમાજના વડીલ સુશીલા માસીએ ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી છે અને સાચા કિન્નર સમાજ વિશે મહત્વની વાતો કરી છે.
👉 આ વિડિયોમાં જાણો:
નકલી કિન્નર મામલો શું છે?
સુશીલા માસી શું કહી રહ્યા છે?
કિન્નર સમાજની વાસ્તવિકતા
📢 આવા જ તાજા સમાચાર માટે મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલને Subscribe કરો.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી પૂનમ ની આજે ગુરુવારના રોજ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ગુરુવારે ચૈત્રી પૂનમને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા. પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષર તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.
    1
    આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી પૂનમ ની આજે ગુરુવારના  રોજ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં  શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર  જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત  શનિવાર, રવિવાર અને જાહેર રજાના  દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ગુરુવારે ચૈત્રી પૂનમને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા.  પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષર તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.