logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકામાં ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયત વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ અંગે સર્વે હાથ ધરાયો. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયતના સરપંચને ઘન કચરાના યોગ્ય સંચાલન અને નિકાલ માટે પત્ર આપવામાં આવ્યો. ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી થાય તે હેતુથી નવી ડમ્પિંગ સાઈટ માટે સ્થળ નિર્ધારણ અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન તંત્ર દ્વારા ગામમાં હાલ ઉપયોગમાં લેવાતી જૂની ડમ્પિંગ સાઈટનું પણ નિરીક્ષણ કરીને તેની સ્થિતિ અંગે માહિતી મેળવી. સાથે સાથે નવી ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય સ્થળ પસંદગી માટે વિસ્તૃત સર્વે હાથ ધરાયો. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

7 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
7 hrs ago

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકામાં ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયત વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ અંગે સર્વે હાથ ધરાયો. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયતના સરપંચને ઘન કચરાના યોગ્ય સંચાલન અને નિકાલ માટે પત્ર આપવામાં આવ્યો. ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી થાય તે હેતુથી નવી ડમ્પિંગ સાઈટ માટે સ્થળ નિર્ધારણ અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન તંત્ર દ્વારા ગામમાં હાલ ઉપયોગમાં લેવાતી જૂની ડમ્પિંગ સાઈટનું પણ નિરીક્ષણ કરીને તેની સ્થિતિ અંગે માહિતી મેળવી. સાથે સાથે નવી ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય સ્થળ પસંદગી માટે વિસ્તૃત સર્વે હાથ ધરાયો. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.

More news from Gujarat and nearby areas
  • ધાનપુર તાલુકામાં દુધમાલી ગ્રામ પંચાયતમાં જિલ્લા એન્જીનીર દ્વારા એન્ડ ડ્રેનેજ સિસ્ટમની મુલાકાત કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં એન્ડ ડ્રેનેજ સિસ્ટમના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત ખાતે એન્ડ ડ્રેનેજ સિસ્ટમ અંગે જિલ્લા એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં બનાવવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ તેમજ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહે અને ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા ન ઉભી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઉપરાંત સ્થળ પર હાજર સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
    1
    ધાનપુર તાલુકામાં દુધમાલી ગ્રામ પંચાયતમાં જિલ્લા એન્જીનીર દ્વારા એન્ડ ડ્રેનેજ સિસ્ટમની મુલાકાત કરાઈ 
આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં એન્ડ ડ્રેનેજ સિસ્ટમના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી.
સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત ખાતે એન્ડ ડ્રેનેજ સિસ્ટમ અંગે જિલ્લા એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં બનાવવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ તેમજ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહે અને ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા ન ઉભી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઉપરાંત સ્થળ પર હાજર સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો. @spmahisagar
    1
    પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓ ની સૂચના મુજબ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં પકડાયેલ બોટલો નંગ -૩૫,૫૫૬/- જેની કિંમત રૂ.૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો.
@spmahisagar
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.
    1
    બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે. શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે. હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?
    1
    નસવાડીના બોરવાણીમાં શિક્ષણ વ્યવસ્થા ધ્વસ્ત: શિક્ષક વગર ચાલે છે પ્રાથમિક શાળા, આદિવાસી બાળકો ભણે છે ‘રામ ભરોસે’
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બોરવાણી ગામેથી શિક્ષણ વિભાગને શરમાવે તેવી હકીકત સામે આવી છે. સરકાર શિક્ષણના વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ બોરવાણી ગામની પ્રાથમિક શાળાની જમીની હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે.
શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીના બાળકો ભણે છે, પરંતુ અહીં એકપણ શિક્ષક હાજર ન હોવાના કારણે બાળકો ‘રામ ભરોસે’ ભણતા જોવા મળી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી આ બાજુ ફરતો જોવા મળે છે તો કોઈ પેલી બાજુ રમતો જોવા મળે છે. શાળામાં માત્ર એક સંચાલક હાજર હતો, જ્યારે શિક્ષકો ગેરહાજર હોવાના કારણે શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે.
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો પાયો મજબૂત બનાવવાની સરકાર વાત કરે છે, પરંતુ નસવાડી જેવા આદિવાસી વિસ્તારમાં શિક્ષકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
એડવોકેટ નૌફિલ મેમણે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણના વિકાસની વાતો કરે છે, પરંતુ જમીન પરની હકીકત અલગ જ છે. જો ખરેખર વિકાસ થયો હોય તો જવાબદાર મંત્રીઓએ નસવાડી તાલુકાની શાળાઓની મુલાકાત લઈને અહીંની સ્થિતિ જોવી જોઈએ. બાળકોને શિક્ષકો વગર આમ ‘રામ ભરોસે’ છોડી દેવું ખૂબ જ શરમજનક બાબત છે.
હવે પ્રશ્ન એ છે કે બોરવાણી ગામના આ માસૂમ બાળકો કેટલા સમય સુધી શિક્ષકો વગર ભણશે? શું શિક્ષણ વિભાગ આ મામલે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આદિવાસી વિસ્તારની શાળાઓમાં આવી સ્થિતિ યથાવત રહેશે?
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 day ago
  • ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    ભાડા ઉપર કાર લઇ બારોબાર અન્ય સ્થળોએ વેચી નાખી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને હાલોલ ટાઉન પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો..
મિત્રો આ  વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં પંચમહાલ અપડેટના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકામાં ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયત વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ અંગે સર્વે હાથ ધરાયો. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયતના સરપંચને ઘન કચરાના યોગ્ય સંચાલન અને નિકાલ માટે પત્ર આપવામાં આવ્યો. ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી થાય તે હેતુથી નવી ડમ્પિંગ સાઈટ માટે સ્થળ નિર્ધારણ અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી. આ દરમિયાન તંત્ર દ્વારા ગામમાં હાલ ઉપયોગમાં લેવાતી જૂની ડમ્પિંગ સાઈટનું પણ નિરીક્ષણ કરીને તેની સ્થિતિ અંગે માહિતી મેળવી. સાથે સાથે નવી ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય સ્થળ પસંદગી માટે વિસ્તૃત સર્વે હાથ ધરાયો. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
    1
    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કામગીરી હાથ ધરાઈ 
આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકામાં ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. આ અંતર્ગત અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયત વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ અંગે સર્વે હાથ ધરાયો.
સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના અગાસવાણી અને ઘોડાઝર ગ્રામ પંચાયતના સરપંચને ઘન કચરાના યોગ્ય સંચાલન અને નિકાલ માટે પત્ર આપવામાં આવ્યો. ગામોમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી થાય તે હેતુથી નવી ડમ્પિંગ સાઈટ માટે સ્થળ નિર્ધારણ અંગે સ્થળ મુલાકાત લેવામાં આવી.
આ દરમિયાન તંત્ર દ્વારા ગામમાં હાલ ઉપયોગમાં લેવાતી જૂની ડમ્પિંગ સાઈટનું પણ નિરીક્ષણ કરીને તેની સ્થિતિ અંગે માહિતી મેળવી. સાથે સાથે નવી ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય સ્થળ પસંદગી માટે વિસ્તૃત સર્વે હાથ ધરાયો.
તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને સ્વચ્છતા જાળવવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    7 hrs ago
  • દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વારંવાર ખાનગી ટ્રાવેલશોના અકસ્માતો થઈ રહ્યા છે અને નિર્દોષ મુસાફરો ઈજાઓનો ભોગ બની રહ્યા છે ત્યારે આ બેફામ દોડતી ખાનગી ટ્રાવેલશો ઉપર અંકુશ આવેતો અકસ્માતોની ઘટનાઓ ઓછી થવા પામે
    1
    દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર વારંવાર ખાનગી ટ્રાવેલશોના અકસ્માતો થઈ રહ્યા છે અને નિર્દોષ મુસાફરો ઈજાઓનો ભોગ બની રહ્યા છે ત્યારે આ બેફામ દોડતી ખાનગી ટ્રાવેલશો ઉપર અંકુશ આવેતો અકસ્માતોની ઘટનાઓ ઓછી થવા પામે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Salman moravala
    1
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.