રાજુલાની મહિલાની અનોખી બહાદુરી યુવક નો જીવ બચાવ્યો. નારી શક્તિ ને વંદન રાજુલા ...... રાજુલા ડેપો ની બસ જાફરાબાદ - રાજકોટ એસટી બસમાં ચાલુ બસે એક યુવાન અચાનક બેભાન થયો ત્યારે આ એસટી બસમાં મુસાફરી કરી રહેલાં યુવક અચાનક બેભાન થતા ૧૦૮ ની ટીમને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક જાણ કરવા માં આવી પરંતુ 108 આવે તે પહેલા આ બસ માં મુસાફરી કરતી રાજુલાની સહજાનંદ હોસ્પિટલની નર્સ દયાબેન મકવાણાએ આ યુવાન નો જીવ બચાવ્યો નર્સ દયાબેન મકવાણાએ ચાલુ બસમાં CPR આપી આ યુવકનો જીવ બચાવ્યો અને દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે મુસાફરી કરતા મુસાફરીઓ દયાબેન ને કરેલ સેવા કાર્યને બિરદાવી રાજુલા ખાતે નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ અનોખી બહાદુરી બતાવી એક વ્યક્તિનો જીવ બચાવી માનવતા ની મહેક પ્રસરાવેલ જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ રાજકોટ બસમાં પસાર થતા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અફડા તફડી મચી જવા પામી હતી આ બાબતે દયાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવ ધર્મ પહેલો હોવો જોઈએ કદાચ ઈશ્વર દ્વારા જ મને ત્યાં મોકલવામાં આવી હશે અને મેં જીવ બચાવ્યો હતો આ સેવામાં મને સહભાગી બનાવી તે બદલ હું ઈશ્વરનો આભાર માનું છું ...
રાજુલાની મહિલાની અનોખી બહાદુરી યુવક નો જીવ બચાવ્યો. નારી શક્તિ ને વંદન રાજુલા ...... રાજુલા ડેપો ની બસ જાફરાબાદ - રાજકોટ એસટી બસમાં ચાલુ બસે એક યુવાન અચાનક બેભાન થયો ત્યારે આ એસટી બસમાં મુસાફરી કરી રહેલાં યુવક અચાનક બેભાન થતા ૧૦૮ ની ટીમને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક જાણ કરવા માં આવી પરંતુ 108 આવે તે પહેલા આ બસ માં મુસાફરી કરતી રાજુલાની સહજાનંદ હોસ્પિટલની નર્સ દયાબેન મકવાણાએ આ યુવાન નો જીવ બચાવ્યો નર્સ દયાબેન મકવાણાએ ચાલુ બસમાં CPR આપી આ યુવકનો જીવ બચાવ્યો અને દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે મુસાફરી કરતા મુસાફરીઓ દયાબેન ને કરેલ સેવા કાર્યને બિરદાવી રાજુલા ખાતે નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ અનોખી બહાદુરી બતાવી એક વ્યક્તિનો જીવ બચાવી માનવતા ની મહેક પ્રસરાવેલ જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ રાજકોટ બસમાં પસાર થતા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અફડા તફડી મચી જવા પામી હતી આ બાબતે દયાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવ ધર્મ પહેલો હોવો જોઈએ કદાચ ઈશ્વર દ્વારા જ મને ત્યાં મોકલવામાં આવી હશે અને મેં જીવ બચાવ્યો હતો આ સેવામાં મને સહભાગી બનાવી તે બદલ હું ઈશ્વરનો આભાર માનું છું ...
- Mukesh Surelaઅમરેલી, અમરેલી, ગુજરાત💣on 5 January
- Mukesh SurelaAmreli, Gujarat👏on 4 January
- Post by RAJULANEWSUPDATE1
- Post by Dharmik Parmar1
- જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.4
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- अच्छीखबर।1
- ભાવનગર ચોરી લુટ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પડ્યા1
- જય અખંડ ધણી1
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1