logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ દહેગામ તાલુકાના ઉમેદવારોની યાદી જાહેર કરી ​આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં ​અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ​આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ​દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો: : ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ ૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન ૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન ૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ ૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન ૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર ૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન ૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ

7 hrs ago
user_મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
રિપોર્ટિંગ દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
7 hrs ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ દહેગામ તાલુકાના ઉમેદવારોની યાદી જાહેર કરી ​આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં ​અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ​આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ​દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો: : ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ ૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન ૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન ૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ ૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન ૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર ૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન ૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ

More news from ગુજરાત and nearby areas
  • ​આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં ​અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ​આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ​દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો: : ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ ૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન ૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન ૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ ૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન ૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર ૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન ૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ
    1
    ​આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર: ગાંધીનગર જિલ્લાના દહેગામ ઉમેદવારો મેદાનમાં
​અમદાવાદ/ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ના જંગ માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા વિચાર-વિમર્શ કર્યા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવી છે.
​આ યાદીમાં મુખ્યત્વે ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા અને કાલોલ તાલુકાના કુલ 15 જેટલા સનિષ્ઠ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
​દહેગામ તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારો:
: ક્રમ તાલુકા પંચાયત બેઠક ઉમેદવારનું નામ
૬૯૧ ધારીસણા ઝાલા ચેતનાબેન
૬૯૨ હરખજીના મુવાડા ચૌહાણ પ્રેમીલાબેન
૬૯૩ પાલુન્દ્રા ચૌહાણ દિલીપસિંહ
૬૯૪ વાસણા સોગઠી ચૌહાણ નીતાબેન
૬૯૫ ખાનપુર વણઝારા મિતેશકુમાર
૬૯૬ રખીયાલ રાઠોડ સરસ્વતીબેન
૬૯૭ લવાડ ચૌહાણ લાલસિંહ
    user_મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    રિપોર્ટિંગ દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    7 hrs ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    10 hrs ago
  • समिति अध्यक्षो ने व्यवस्थापकों की मांगो का समर्थन करते हुए मुख्यमंत्री को लिखा पत्र, मारोठ में समिति अध्यक्षों व व्यवस्थापकों की हुई बैठक, मारोठ: राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर शाखा नावां के अधीन समिति अध्यक्षो की बैठक शनिवार को मारोठ श्री देवनारायण मंदिर प्रागण में आयोजित की गई जिसमे चार सूत्रीय मांगो के सम्बंध में उपस्थित समिति अध्यक्षो द्वारा व्यवस्थापकों की मांगो का समर्थन करते हुये समिति अध्यक्षों द्वारा मुख्यमंत्री के नाम से प्रति समिति से माग पत्र भेजा गया जिसमे नांवा ब्रांच के अध्यक्ष व समिति कार्मिक उपस्थित रहे । मुख्यमंत्री भजनलाल शर्मा राजस्थान को पत्र से सहकारी कर्मचारीयों की मांगो का उचित निराकरण करने के संबंध में मांग करते हुए बताया की कैडर अथॉरिटी का गठन किया जावे। कर्मचारियों के प्रबंधन के लिए स्वतंत्र कैडर अथॉरिटी बनाई जाए, नियमितिकरण (स्क्रीनिंग) लम्बे समय से कार्यरत कर्मचारियों यथा व्यवस्थापक, सहायक व्यवस्थापक, सैल्समेन, कम्पयुटर ऑपरेटर व सहायको को (स्क्रीनिंग) नियमितिकरण प्रक्रिया कर्मचारी हित में प्रारंभ कर नियमितिकरण किया जावे। भर्ती में आरक्षण भर्ती की जावे। व्यवस्थापक पद से बैंकिग सहायक (20%) पदो पर भर्ती प्रक्रिया प्रारंभ भर्ती की जाए, पदोन्नति केन्द्रीय सहकारी बैंक में व्यवस्थापको से ऋण पर्यवेक्षक के पदो पर शत प्रतिशत पदौन्नति की जावे। राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर की उक्त न्यायोचित मांगो पर सहानुभूतिपूर्वक विचार करते हुए नियमानुसार आवश्यक कार्यवाही करने की मांग करी गई। बैठक में ग्राम सहकारी समिति मिंडा के अध्यक्ष भूपेंद्र सिंह राठौड़, देवली अध्यक्ष चेतनराम भटेश्वर,शिंभूपुरा अध्यक्ष ईश्वर राम,खाखड़की अध्यक्ष रामनारायण, पांचोता अध्यक्ष मालाराम निठारवाल, श्यामगढ़ अध्यक्ष गजेंद्र चौधरी,लूणवा अध्यक्ष रामनिवास पूनिया, महाराजपुरा अध्यक्ष चेनाराम ढाका ,बरजन अध्यक्ष सूजाराम जाखड़,खड़िया अध्यक्ष रामेश्वर जाट, मारोठ अध्यक्ष सुभाष किलडोलिया, सोलाया अध्यक्ष रामनिवास सामोता,उपाअध्यक्ष शिवपाल सामोता, भगवानपुरा अध्यक्ष पेमाराम खरा, गोविंदी अध्यक्ष कज्जा राम रुलानिया, मीठड़ी अध्यक्ष चेनाराम चौधरी, व व्यवस्थापको में लूणवा से तुलसीराम, मिंडा से रामनिवास कुमावत, गोविंदी हिराराम रुलानिया ,देवली से रतनलाल, मीठड़ी से ओमप्रकाश, खाखड़की से सुरेश कुमार, मारोठ से नितिन भार्गव, पांचोंता से किशन खेरवा उपस्थित रहे।
    1
    समिति अध्यक्षो ने व्यवस्थापकों की मांगो का समर्थन करते हुए मुख्यमंत्री को लिखा पत्र, 
मारोठ में समिति अध्यक्षों व व्यवस्थापकों की हुई बैठक,
मारोठ: राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर शाखा नावां के अधीन समिति अध्यक्षो की बैठक शनिवार को मारोठ श्री देवनारायण मंदिर प्रागण में आयोजित की गई जिसमे चार सूत्रीय मांगो के सम्बंध में उपस्थित समिति अध्यक्षो द्वारा व्यवस्थापकों की मांगो का समर्थन करते हुये समिति अध्यक्षों द्वारा मुख्यमंत्री के नाम से प्रति समिति से माग पत्र भेजा गया जिसमे नांवा ब्रांच के अध्यक्ष व समिति कार्मिक उपस्थित रहे ।
मुख्यमंत्री भजनलाल शर्मा राजस्थान को पत्र से सहकारी कर्मचारीयों की मांगो का उचित निराकरण करने के संबंध में मांग करते हुए बताया की कैडर अथॉरिटी का गठन किया जावे। कर्मचारियों के प्रबंधन के लिए स्वतंत्र कैडर अथॉरिटी बनाई जाए, नियमितिकरण (स्क्रीनिंग) लम्बे समय से कार्यरत कर्मचारियों यथा व्यवस्थापक, सहायक व्यवस्थापक, सैल्समेन, कम्पयुटर ऑपरेटर व सहायको को (स्क्रीनिंग) नियमितिकरण प्रक्रिया कर्मचारी हित में प्रारंभ कर नियमितिकरण किया जावे। भर्ती में आरक्षण भर्ती की जावे। व्यवस्थापक पद से बैंकिग सहायक (20%) पदो पर भर्ती प्रक्रिया प्रारंभ भर्ती की जाए, पदोन्नति केन्द्रीय सहकारी बैंक में व्यवस्थापको से ऋण पर्यवेक्षक के पदो पर शत प्रतिशत पदौन्नति की जावे। राजस्थान सहकारी कर्मचारी संयुक्त संघर्ष समिति जयपुर की उक्त न्यायोचित मांगो पर सहानुभूतिपूर्वक विचार करते हुए नियमानुसार आवश्यक कार्यवाही करने की मांग करी गई। बैठक में ग्राम सहकारी समिति मिंडा के अध्यक्ष भूपेंद्र सिंह राठौड़, देवली अध्यक्ष चेतनराम भटेश्वर,शिंभूपुरा अध्यक्ष ईश्वर राम,खाखड़की अध्यक्ष रामनारायण, पांचोता अध्यक्ष मालाराम निठारवाल, श्यामगढ़ अध्यक्ष गजेंद्र चौधरी,लूणवा अध्यक्ष रामनिवास पूनिया, महाराजपुरा अध्यक्ष चेनाराम ढाका ,बरजन अध्यक्ष सूजाराम जाखड़,खड़िया अध्यक्ष रामेश्वर जाट, मारोठ अध्यक्ष सुभाष किलडोलिया, सोलाया अध्यक्ष रामनिवास सामोता,उपाअध्यक्ष शिवपाल सामोता, भगवानपुरा अध्यक्ष पेमाराम खरा, गोविंदी अध्यक्ष कज्जा राम रुलानिया, मीठड़ी अध्यक्ष चेनाराम चौधरी, व व्यवस्थापको में लूणवा से तुलसीराम, मिंडा से रामनिवास कुमावत, गोविंदी हिराराम रुलानिया ,देवली से रतनलाल, मीठड़ी से ओमप्रकाश, खाखड़की से सुरेश कुमार, मारोठ से नितिन भार्गव, पांचोंता से किशन खेरवा उपस्थित रहे।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.
    1
    માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026
મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત 
પવન ગુરુ ગીતા કથા મૃતમ.
કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા )
વાર: ગુરુવાર થી રવિવાર 
તારીખ : કથા પારણ : 2.4.2026
કથા પૂર્ણાહૂતિ : 5.4.2026
કથા સમય : 8:30 થી 11:00 
દરરોજ..
કથા સ્થળ :
ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ .
જાન્વી  ફામૅ.
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    1
    પત્નીઓ સાથે સારું વર્તન કરવું. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ગમે ત્યારે બંધ થઇ શકે છે
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    12 hrs ago
  • મળતી માહિતી અનુસાર બેટ દ્વારકા મંદિર માં હજારો ની સંખ્યા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ને મંદિર બહાર પગરખાં કાઢવામાં આવે છે ત્યાં થી લાઇન માં મંદિર માં દર્શન અર્થે જવાનું ત્યારબાદ યાત્રાળુઓ ને બહાર જવા માટે રસ્તો અલગ હોવાથી યાત્રાળુઓ ને ખૂબ દૂર સુધી ચાલી ફરી એજ જગ્યા એ પગરખાં લેવા આવું પડે જેને લઈ યાત્રાળુઓ ને ઘણી હાલાકી ભોગવવી પડે છે પરંતુ પ્રશાસન ના નિયમો ને લોકો બોલી નથી શકતા પણ પ્રશાસન ની બેદરકારી ના ઉઠ્યા સવાલ શું આટલી લાંબી લાઈન માં યાત્રાળુઓ મંદિર માં દર્શન કરીને ફરી એજ જગ્યા એ ફક્ત પગરખાં માટે લાવવા જરૂરી છે તે પણ ખૂબ ફરી ફરી આવવું પડે છે આ બાબત પર પ્રશાસને ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે કારણકે યાત્રાળુઓ કિલોમીટર જેટલું અંતર પદયાત્રા કરી દર્શન કરવા આવે છે ને તેને ફક્ત પગરખાં માટે થઈ ફરી યાત્રાળુઓ ને પાછું ફરવું પડે છે
    1
    મળતી માહિતી અનુસાર બેટ દ્વારકા મંદિર માં હજારો ની સંખ્યા માં ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા યાત્રાળુઓ ને મંદિર બહાર પગરખાં કાઢવામાં આવે છે ત્યાં થી લાઇન માં મંદિર માં દર્શન અર્થે જવાનું ત્યારબાદ યાત્રાળુઓ ને બહાર જવા માટે રસ્તો અલગ હોવાથી યાત્રાળુઓ ને ખૂબ દૂર સુધી ચાલી ફરી એજ જગ્યા એ પગરખાં લેવા આવું પડે જેને લઈ યાત્રાળુઓ ને ઘણી હાલાકી ભોગવવી પડે છે પરંતુ પ્રશાસન ના નિયમો ને લોકો બોલી નથી શકતા પણ પ્રશાસન ની બેદરકારી ના ઉઠ્યા સવાલ  શું આટલી લાંબી લાઈન માં યાત્રાળુઓ મંદિર માં દર્શન કરીને ફરી એજ જગ્યા એ ફક્ત પગરખાં માટે લાવવા જરૂરી છે તે પણ ખૂબ ફરી ફરી આવવું પડે છે આ બાબત પર પ્રશાસને ધ્યાન દોરવું જરૂરી બની ગયું છે કારણકે યાત્રાળુઓ કિલોમીટર જેટલું અંતર પદયાત્રા કરી દર્શન કરવા આવે છે ને તેને ફક્ત પગરખાં માટે થઈ ફરી યાત્રાળુઓ ને પાછું ફરવું પડે છે
    user_Patel Bhavin Ashok bhai
    Patel Bhavin Ashok bhai
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    14 hrs ago
  • વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે? પ્રાંતિજ, સાબરકાંઠા ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. 🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો! હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. 📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ: 💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. 💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. 💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે. જનતા અને યુવાનોના વેધક સવાલો: આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે: 🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો? 🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે? 🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય? પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે. સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    3
    વિષય: પ્રાંતિજ ભાજપ બક્ષીપંચ મોરચામાં પેપરલીક કાંડના આરોપીની નિમણૂકથી ખળભળાટ: 
શું સંગઠનને ડાઘી નેતાઓ જ વ્હાલા છે?
પ્રાંતિજ, સાબરકાંઠા
ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર અને રાજ્યભરમાં ચકચારી બનેલા 'જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડ-૨૦૨૩' ના આરોપીને રાજકીય રક્ષણ મળતા પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના માળખામાં કોષાધ્યક્ષ તરીકે હાર્દિક અરવિંદભાઈ શર્માની નિમણૂક કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
🤔કોણ છે હાર્દિક શર્મા? જેની પર પક્ષ મહેરબાન થયો!
હાર્દિક શર્મા એ જ વ્યક્તિ છે જેની ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વડોદરામાં થયેલા જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATS (Anti-Terrorist Squad) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કાંડના કારણે અંદાજે ૯.૫૩ લાખ જેટલા આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી.
📌તપાસમાં ખુલેલી વિગતો મુજબ:
💢મુખ્ય એજન્ટની ભૂમિકા: હાર્દિક શર્મા મુખ્ય સુત્રધાર કેતન બારોટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો.
💢 લાખોનો વેપલો: આ ટોળકી દ્વારા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ચોરી કરી, એક-એક કોપીના ₹૧૩ લાખ વસૂલીને વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
💢 ગંભીર કલમો: તેની સામે વડોદરામાં IPC ની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦ અને ૧૨૦B (ગુનાહિત ષડયંત્ર) હેઠળ FIR નોંધાયેલી છે.
જનતા અને યુવાનોના વેધક સવાલો:
આ નિમણૂક બાદ પ્રાંતિજ પંથકના જાગૃત નાગરિકો અને શિક્ષિત બેરોજગારો પૂછી રહ્યા છે કે:
🚫 શું ભાજપ સંગઠનને પ્રાંતિજ તાલુકામાં એક પણ નિષ્કલંક કે ઈજ્જતદાર કાર્યકર ન મળ્યો?
🚫એક બાજુ સરકાર પેપરલીક વિરોધી કડક કાયદાની વાતો કરે છે, તો બીજી બાજુ સંગઠન પેપરલીકના આરોપીઓને પદ આપીને શું સાબિત કરવા માંગે છે?
🚫જે વ્યક્તિ પર નાણાકીય ગેરરીતિ અને લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનો આરોપ હોય, તેને 'કોષાધ્યક્ષ' જેવી જવાબદારી સોંપવી કેટલી યોગ્ય?
પક્ષના આંતરિક લોકશાહી સામે સવાલ
આવી નિમણૂકોથી વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો પાડતા પ્રમાણિક કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને પદ આપીને પક્ષ કદાચ એવો સંદેશ આપી રહ્યો છે કે સંગઠનમાં લાયકાત કરતાં 'સેટિંગ' વધુ મહત્વનું છે.
સ્થાનિક જનતાની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અને નૈતિકતાના ધોરણે પક્ષ પોતાની છબી સાફ કરે. જો આવા તત્વોને પ્રોત્સાહન અપાશે, તો આવનારી ચૂંટણીઓમાં શિક્ષિત યુવાનો તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    15 hrs ago
  • ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભરીપુર ગામે આજે નવ ચંડી યજ્ઞ સમુહ બાળાવાળ માં કપડવંજ વિધાન સભા ના ધારાસભ્ય શ્રી રાજેશ ભાઈ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ડાભી યુવા મોરચા ના કઠલાલ તાલુકા પ્રમુખ શ્રી દિપક ભાઈ ડાભી છીપીયાલ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ડાભી પિઠાઈ સરપંચ શ્રી સતીશ ભાઈ પટેલ અભેસિંહ સરપંચ તેમજ મહીસાગર માતાજી ના ભુવાજી પસોતજ આજુબાજુ ના ગામો થી માય ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માનવ મેળો ભરાયો આશરે બાર હજાર લોકો એ માતાજી ના અવસર નો આનંદ લીધો આયોજકો (૧)મનિષ ભાઈ પટેલ સિંહુજ (૨) મહેશભાઈ ડાભી (૩)ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી તખતસિંહ ડાભી(૪) વિજયભાઈ આર ડાભી તેમજ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ફુલાભાઈ પરમાર રમેશભાઈ  ડાભી વિનુભાઈ પરમાર મફતભાઈ ડાભી મોહન ભાઈ ઝાલા વિનુભાઈ  એ ઝાલા ચંદુભાઈ છગાભાઈ ભરતભાઈ શનાભાઈ ઝાલા તરફ થી મંડપ સેવા કરવામાં આવી ગામના યુવાનો નગીનભાઈ સુરેશભાઈ ડાભી ગણપતિ યુવક મંડળ યુવાનો ખૂબ ઉત્સાહ થી માતાજી ત્રિશૂળ ભેટ કરી  પ્રસંગ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.