logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad

2 hrs ago
user_Aspak vhora
Aspak vhora
પેટલાદ, આણંદ, ગુજરાત•
2 hrs ago

Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad

More news from ગુજરાત and nearby areas
  • Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    1
    Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    2 hrs ago
  • પેટલાદમાં 112 પોલીસ ટીમની પ્રશંસને કામગીરી, ગુમ થયેલ મહિલાને શોધી કાઢ્યા
    1
    પેટલાદમાં 112 પોલીસ ટીમની પ્રશંસને કામગીરી, ગુમ થયેલ મહિલાને શોધી કાઢ્યા
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    4 hrs ago
  • તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    તારાપુર તાલુકામાં “સેવા સંકલ્પ યાત્રા”નું રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત
તા. ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ યાત્રા” અંતર્ગત વડનગરથી વારાણસી સુધી નીકળેલી બાઈક રેલીનું રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં તારાપુરના ગલીયાણા ગામે આગમન થયું હતું. સોજીત્રા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પુષ્પવર્ષા કરી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન અને શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ યાત્રાનું આગળ પ્રસ્થાન થયું હતું.. સેવા સંકલ્પ યાત્રા તારાપુર ચોકડી આવી પહોંચતાં શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાનું તારાપુર શહેર સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના હસ્તે તારાપુર ચોકડી ગોકુલ સર્કલ પર વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મહામંત્રી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, વિવિધ મંડલોના પ્રમુખ-મહામંત્રીઓ, મોરચાના હોદ્દેદારો, તારાપુર નગરપાલિકા પ્રમુખ કાઉન્સિલર, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    13 hrs ago
  • બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
    4
    બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
બોરસદ તાલુકાના નાપા (તળપદ) ગામેથી ગૌવંશના ગેરકાયદેસર કતલખાના પર રેઇડ કરી ૪ આરોપી પકડી સાથે ૫ ગૌવંશ બચાવી રૂ.૮,૬૧,૮૧૦/- મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ
    user_Bhumika pandya Anand
    Bhumika pandya Anand
    Local News Reporter આણંદ શહેર, આણંદ, ગુજરાત•
    18 hrs ago
  • કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર
    1
    કચ્છ : અંજારમાં અચાનક બેકાબૂ બન્યું રોડ રોલર
રોડ રોલર બેકાબૂ બની રસ્તા પર દોડ્યું
રોડ રોલર દોડતાં રસ્તા પર મચી અફરાતફરી
સ્થાનિકોએ રોકવાનો પ્રયાસ કર્યો, છતાં રોલર ન અટક્યું
બેકાબૂ રોડ રોલર બોલેરો કાર સાથે અથડાયું
અંજારમાં રોડ રોલરની અડફેટે બોલેરો કાર
રોડ રોલરની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અચાનક બેકાબૂ બનેલા રોલરથી લોકોમાં ભયનો માહોલ
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં
અંજારમાં રોડ રોલર બેકાબૂ બનવાની ઘટનાથી ચકચાર
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    1 hr ago
  • જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા જલારામ નગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નગરજનો દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. શ્રીજીની પ્રતિમા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના સ્વરૂપમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંજની આરતીમાં મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભાગ્યાભાઈએ નગરજનોને શુભેચ્છા પાઠવી શ્રીજીના આગમનને લઈ પ્રતિષ્ઠા અને ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.
    1
    જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન
જલારામ નગરમાં લાલબાગચા રાજાના સ્વરૂપે શ્રીજીનું ભવ્ય આગમન
વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલા જલારામ નગર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નગરજનો દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. શ્રીજીની પ્રતિમા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના સ્વરૂપમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંજની આરતીમાં મારુતિ મંડળના પ્રમુખ ભાગ્યાભાઈએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભાગ્યાભાઈએ નગરજનોને શુભેચ્છા પાઠવી શ્રીજીના આગમનને લઈ પ્રતિષ્ઠા અને ધાર્મિક ભાવના વ્યક્ત કરી હતી.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો
    1
    ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    5 hrs ago
  • Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    1
    Khwaja Garib Nawaz Sharif subhanallah mashallah Dua mein yaad
    user_Aspak vhora
    Aspak vhora
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.