Shuru
Apke Nagar Ki App…
આવી કંપનીઓ ઉપર કાર્યવાહી ક્યારે ?? શું આવી કંપનીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે
Suresh Ahir
આવી કંપનીઓ ઉપર કાર્યવાહી ક્યારે ?? શું આવી કંપનીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે
More news from ગુજરાત and nearby areas
- Post by Suresh Ahir1
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1
- Post by Ramesh thakor Halvad Morbi1
- Post by Siddharth news1
- Post by Nagesh Modedara1
- • મહિલાઓને પ્રોત્સાહિત અને સ્વનિર્ભર બનાવવા માટે સંસ્થાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને હંમેશા અગ્રેસર રાખવા માટે પ્રયાસો હાથ ધરી અભિયાનો ચલાવે છે તેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દેશ અને વિદેશમાં મહિલા માટે કાર્યરત છે. જેમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સાથે અનેક સેવાકીય કાર્યો હાથ ધરે છે ત્યારે મહિલા દિન અંતર્ગત ધ્રાંગધ્રાના હળવદ રોડ વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે "ગીવ ટુ ગેઇન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલાઓએ જુદા જુદા અભિનય થકી મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન રાવલ દ્વારા મહિલાઓ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો અને BAPS સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ, પ્રાર્થના સભા, બ્લડ ડોનેશન પ્રતિભા વિકાસ પર્વ સહજતા કાર્યક્રમોને સેવાકીય અને સમાજ ઉપયોગી ગણાવ્યા હતા. જ્યારે કાર્યક્રમમાં અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અભિનય પાત્ર ભજવનાર 50થી વધુ મહિલાએ ભાગ લીધો હતો જ્યારે સંસ્થામાં 500થી વધુ કિશોરી, યુવતીઓ અને મહિલાઓ જોડાયેલા છે જેઓ દરેક સેવાકીય કાર્યોમાં સહભાગી બની સમાજ સેવા કર્યો હાથ ધરે છે.1
- ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.1
- તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.1