logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંકરાયું ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંખેડબ્રહ્નગ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડીએ જણાવ્યું હતું કે કુલ ₹66,00,16,355 (છાસઠ કરોડ સોળ હજાર ત્રણસો પંચાવન)નું બજેટ રજૂ કરાયું છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે તમામ વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળ્યા બાદ પણ, તેમાં ₹5,72,79,366 ની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ ખરાડીએ વધુમાં કહ્યું કે, તેમનું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે. સરકારની વિવિધ ગ્રાન્ટ અને નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા નગરપાલિકા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ માત્ર આંકડાઓ નથી, પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડ મેપ છે. તેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપનાર નગરપાલિકાના તમામ સદસ્યો અને સ્ટાફનો આભાર માન્યો હતો.

12 hrs ago
user_રમેશ વૈષ્ણવ Ramesh
રમેશ વૈષ્ણવ Ramesh
પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
12 hrs ago

ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંકરાયું ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. ખેડબ્રહ્મા નગરપાલિકાએ ₹66 કરોડથી વધુનું બજેટ રજૂ

49b8f737-5b25-4b33-b67d-07f6a5bc25a6

કર્યુંનાગરિકોની સુખાકારી માટે 2026-27નું અંદાજપત્ર રજૂ કરાયુંખેડબ્રહ્નગ નગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરાયું છે. નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયંકાબેન ખરાડીએ જણાવ્યું હતું કે કુલ ₹66,00,16,355 (છાસઠ કરોડ સોળ હજાર ત્રણસો પંચાવન)નું

78dca29a-28e3-49cb-ac81-cc652258715d

બજેટ રજૂ કરાયું છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે તમામ વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળ્યા બાદ પણ, તેમાં ₹5,72,79,366 ની પુરાંત દર્શાવવામાં આવી છે. પ્રમુખ ખરાડીએ વધુમાં કહ્યું કે, તેમનું લક્ષ્ય ખેડબ્રહ્માને એક આધુનિક અને સુવિધાજનક શહેર બનાવવાનું છે. સરકારની વિવિધ ગ્રાન્ટ અને

c456b1be-afea-4303-af30-b5ddce0d2419

નગરપાલિકાની પોતાની આવકનો સંતુલિત ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા નગરપાલિકા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ બજેટ માત્ર આંકડાઓ નથી, પરંતુ ખેડબ્રહ્માના ઉજ્જવળ ભવિષ્યનો એક રોડ મેપ છે. તેમણે આ સંતુલિત બજેટ તૈયાર કરવામાં સહયોગ આપનાર નગરપાલિકાના તમામ સદસ્યો અને સ્ટાફનો આભાર માન્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    3
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર એક્ટિવા-બાઈક અથડાયા વાડોઠના મહિલા મંજુલાબેન ઘાયલ, ખેડબ્રહ્મા હોસ્પિટલે ખસેડાયાખેડબ્રહ્માથી વડાલી તરફ જતા સ્ટેટ હાઈવે પર ઉંડવા નજીક એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાડોઠ ગામના મંજુલાબેન જીતુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલ મંજુલાબેનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી.
જોકે, તેમને વધુ ઇજાઓ થઈ હોવાથી, વધુ સારવાર માટે ફરીથી 108 એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    1
    ખેડબ્રહ્મા-વડાલી હાઈવે પર ભગીરથ શાકમાર્કેટ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક સગર કનુભાઈ પ્રભુભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવકને પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન સોમવારે તેનું મૃત્યુ થયું હતું
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • હિંમતનગર : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    1
    હિંમતનગર  : કઠવાડિયા ગામે રસ્તા બાબતે બે દિવસ અગાઉ મારામારી થઈ હતી જે બાદ ઉગ્ર બબાલ થતાં એક યુવકની હત્યા થઈ હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો પોલીસે હત્યારાઓ એક બે નહીં 10 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    3 hrs ago
  • મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬ ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી. આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
    1
    મહેસાણા ના નુગરમાં ONGCની લાઈવ ડિઝાસ્ટર મોક ડ્રિલ યોજાયું : તમામ કર્મચારીઓ સુરક્ષિત બચાવાયા
મહેસાણા, ૧૭ માર્ચ ૨૦૨૬
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ના મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ નજીક આવેલા એક્સપ્લોરેટરી વેલ #JNYB (રિગ E-760-18) ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા તપાસવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ કવાયતમાં કૂવામાં વેલ-કિક અને ત્યારબાદ બ્લોઆઉટ જેવી કટોકટીની પરિસ્થિતિનું અનુકરણ કરીને ઓએનજીસી તેમજ રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ, સંકલન અને અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP)ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું અને કટોકટીમાં ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્ત કર્મચારીઓ સહિત તમામ ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ કામગીરીમાં ઓએનજીસીની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ, જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ સેવા વચ્ચે અદ્ભુત સંકલન જોવા મળ્યું હતું.
સ્થિતિ પર કાબૂ મેળવવા માટે CMT દ્વારા વેલ-કંટ્રોલના તમામ જરૂરી પગલાં ઝડપથી લેવામાં આવ્યા બાદ સાઇટ પરથી ગેસ ડિટેક્શન પૂર્ણ થયું અને સ્થળને સુરક્ષિત જાહેર કરીને "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું.
આ મોક ડ્રિલનું નિરીક્ષણ ઓએનજીસી મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તથા એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર  ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર  કિંજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઓએનજીસીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટીમના સામૂહિક પ્રયાસો તથા ઓપરેશનની સફળતાની પ્રશંસા કરી હતી.
આ પ્રકારની નિયમિત કવાયતો ઓએનજીસીની ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની મજબૂતાઈને દર્શાવે છે, જે કટોકટીની પરિસ્થિતિમાં જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું
    1
    શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને  પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    2 hrs ago
  • *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા* *મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો* *ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું* અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના. યોગેશભાઈને મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.” ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. *** જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 9638500650
    2
    *અરવલ્લીના મોડાસામાં યોગેશભાઈ PM સ્વનિધિ યોજનાથી આત્મનિર્ભર થયા*
*મોડાસાના યોગેશભાઈએ PM સ્વનિધિ યોજનાથી પોતાનો ધંધો ફરી ઊભો કર્યો*
*ગુજરાતમાં PM સ્વનિધિની અસર...નાના વેપારીઓની આત્મનિર્ભરતા તરફ સફળતાનું પગલું*
અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રહેતા યોગેશભાઈ માલીવાડ પીએમ સ્વનિધિ યોજનાના લાભથી આજે આત્મનિર્ભર બન્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે...કોરોના મહામારીના કાળમાં લોકડાઉન અને આર્થિક મંદીને કારણે નાના વેપારીઓનો ધંધો લગભગ બંધ થઈ ગયો હતો. યોગેશભાઈ જેવા અનેક લોકો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આશાનું કિરણ બનીને આવી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના.
યોગેશભાઈને  મોડાસા નગરપાલિકા દ્વારા થઈ. નગરપાલિકાના અધિકારીઓએ સ્થાનિક વેપારીઓને જાગૃત કરી, અરજી પ્રક્રિયામાં મદદ કરી અને લોન મંજૂર કરાવી. કોરોના પછીની મુશ્કેલીઓમાં  લોન મળતાં યોગેશભાઈએ પોતાનો નાનો ધંધો ફરી શરૂ કર્યો. આ યોજના ખરેખર આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે.”
ગુજરાત સરકાર અને સ્થાનિક નગરપાલિકાઓએ જાગૃતિ અભિયાનો, લોન વિતરણ કેમ્પ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો દ્વારા વેપારીઓને સમર્થન આપ્યું છે. આ યોજનાએ વેપારીઓને આર્થિક અને બેંકિંગ સિસ્ટમ સાથે જોડીને તેમની આત્મનિર્ભરતા વધારી છે.યોગેશભાઈ જેવી અનેક સફળતાઓ દર્શાવે છે કે પીએમ સ્વનિધિ યોજના નાના વેપારીઓ માટે વરદાન સમાન છે. તે મુશ્કેલ સમયમાંથી બહાર કાઢીને આત્મનિર્ભર બનાવે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હજારો લોકો આજે પોતાના પગ પર ઊભા છે અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
***
જવાનસિંહ ઠાકોર અરવલ્લી 
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના રોજ ગ્રામજનો દ્વારા વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ. ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે. બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    4
    સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના જોરાવરનગર પ્રાથમિક શાળા માં જેટકો કંપની દ્વારા વીજ પુલ ની આજુબાજુ જાળી નાખતા ગ્રામજનોએ આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો એક જ માંગ સાથે વીજ પોલ શાળા કેમ્પસ માંથી બહાર ખસેડવાની માંગ કરી હતી જો આવી જ ભૂલ નહીં ખસેડવામાં આવે તો શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
- સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામે પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડની અંદર ઓરડાની એકદમ નજીક ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડ. (જેટકો) ના ઇડર વિભાગીય કચેરીના તાબા હેઠળ આવેલી ઉચ્ચ અતિભારે વીજ દબાણ વાળી લાઈન ૬૬ કેવી કુંડલા ટોલડુંગરી લાઈનના બે થાંભલા નાખવામાં આવેલ છે. જે બાળકો/વિદ્યાર્થીઓના જીવના અતિ જોખમરૂપ છે. જો ભવિષ્ય માં તાર તૂટવાથી અથવા તો થાંભલા થી કરંટ ઉતરે તો મોટી જાનહાની થવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે જે લાઈન કમ્પાઉન્ડ ની બહાર ખસેડી મોટુ ટાવર નાખવામાં આવે તે સારું ગત તારીખ ૨૬/૦૨/૨૬ ના  રોજ ગ્રામજનો દ્વારા  વિજયનગર મામલતદાર શ્રીનાઓને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ તેમજ જેટકો ઇડર નાઓને અરજી કરવામાં આવેલ.
ઉપરોક્ત ગ્રામજનોની રજુવાત અન્વયે આજ તા. ૧૭/૩/૨૬ ના જેટકો દ્વારા સદર થાંભલા ન હટાવી ફક્ત થાંભલા ની આજુબાજુ જાળી નાખવા જતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવેલ છે.
બાળકોને મોટું નુકસાન થવાની વીતી સેવઈ રહી છે સદર આ જાળી નાખવામાં આવેતો નાના વિદ્યાર્થી ઓ જાળી ઉપર ચઢે તો વધુ જોખમ હોય થાંભલા હટાવી બહાર ટાવર નાખવા ગ્રામજનોની રજુઆત હોવા છતાં જેટકો દ્વારા જાળી નાખવામાં આવેલ છેગ્રામજનોએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી:-સદર બાબતે  વીજલાઈનના થાંભલા ખાસેડવામા ન આવે તો ગ્રામજનો દ્વારા શાળાની તાળા બંધી થવાની શક્યતાઓ જણાઈ આવેલ છે.તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી નાઓને લેખિતમાં રજુઆત કરનાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.
    user_રમેશ વૈષ્ણવ Ramesh
    રમેશ વૈષ્ણવ Ramesh
    પત્રકાર ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.