ભારે વરસાદને પગલે સાવરકુંડલા તાલુકા સહિત અમરેલી જિલ્લામાં આજે તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, અમરેલી દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ તા. 01 ઓગસ્ટ, 2026 (શનિવાર) ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓની સરકારી, અનુદાનિત તેમજ બિનઅનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના આચાર્યોને રજાની જાણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી તાત્કાલિક પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ શિક્ષકોને મુખ્ય મથકે હાજર રહી સ્થાનિક વહીવટી તંત્ર, બી.આર.સી., સી.આર.સી. તેમજ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે પૂર અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો શાળાની મિલકત અને શૈક્ષણિક સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ શાળા તંત્રની રહેશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા વાલીઓને અનાવશ્યક મુસાફરી ટાળવા અને હવામાન અંગેની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખી લેવાયેલા આ નિર્ણયને વાલીઓ અને શિક્ષણજગતમાં આવકાર મળ્યો છે.
ભારે વરસાદને પગલે સાવરકુંડલા તાલુકા સહિત અમરેલી જિલ્લામાં આજે તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, અમરેલી દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ તા. 01 ઓગસ્ટ, 2026 (શનિવાર) ના રોજ જિલ્લાના તમામ તાલુકાઓની સરકારી, અનુદાનિત તેમજ બિનઅનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના આચાર્યોને રજાની જાણ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી તાત્કાલિક પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ શિક્ષકોને મુખ્ય મથકે હાજર રહી સ્થાનિક વહીવટી તંત્ર, બી.આર.સી., સી.આર.સી. તેમજ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે પૂર અથવા અન્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો શાળાની મિલકત અને શૈક્ષણિક સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ શાળા તંત્રની રહેશે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા વાલીઓને અનાવશ્યક મુસાફરી ટાળવા અને હવામાન અંગેની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને કેન્દ્રમાં રાખી લેવાયેલા આ નિર્ણયને વાલીઓ અને શિક્ષણજગતમાં આવકાર મળ્યો છે.
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... બેકિંગ, અમરેલી.... જાફરાબાદ..... અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું...... વરસાદી વાતાવરણને કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે લગાવ્યું 3 નંબરનું સિગ્નલ...... જાફરાબાદનો દરિયો તોફાની બન્યો...... દરિયામાં કરંટ સાથે મોજાઓ ઉછળ્યા..... તંત્ર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ.... હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં.....1
- बारीस की समस्या पानी का भराव से मुक्ति का ये जापानी सिस्टम ।1
- ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા ઊનાના : આમોદ્રા ગામે વાડી વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા1
- ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો1
- युवा पीढी का आक्रोस हम को सभी को ऐक समजना नहि चाहिये ।1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી થઈ રાત્રિના સમયે સતત વરસાદ ને કારણે દિવાલ ધરાશાયી થઈ, સદનશીબે જાનહાની ટળી.... હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે તે રીતે જ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે... સતત વરસાદને કારણે રાણપુર શહેરની મુખ્ય બજારમાં એક દિવાલ ધરાસાઈ થયાની ઘટના સામે આવી છે... મુખ્ય રોડ ઉપર મેન બજારમાં દિવાલ ધરાસાઈ થઈ છે જોકે રાત્રિના સમયે દીવાલ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઈ નથી... રાણપુર શહેરની મુખ્ય બજારમાં આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે.. સદનશીબે રાત્રીનો સમય હોવાથી ત્યા કોઈ લોકો હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી.. આ રોડ ઉપર મુખ્ય બજાર છે અહીં દિવાલ પાસે લારી ધારકો ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ દિવાલ રાત્રીના સમયે ધરાશાય થતાં સદનશીબે કોઈ જાનહાની થઈ નથી... સતત વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવી માહીતી સામે આવી છે... રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/80008348884