Shuru
Apke Nagar Ki App…
બોટાદ ગઢડા તાલુકાના ઢસાગામે બની લૂંટની ઘટના ઢસા ના જલાલપર રોડ પર બની લૂંટ ની ઘટના
Asvin makwana
બોટાદ ગઢડા તાલુકાના ઢસાગામે બની લૂંટની ઘટના ઢસા ના જલાલપર રોડ પર બની લૂંટ ની ઘટના
More news from ગુજરાત and nearby areas
- શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ યોજવામાં આવી. આ તાલીમમાં તમામ બાળકો, એસએમસી સભ્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમમાં શાળાના શિક્ષક મહેશભાઈ કાલિયાએ આગના પ્રકારો, આગની ઘટનાઓ અને તેના બચવાના ઉપાયો વિશે માહિતી આપી. શૈલેષભાઈ ભૂંગાણીએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ અને તેમાંથી બચવાના ઉપાયોઅને ભૂકંપ મોકડ્રિલ વગેરે વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ ફાયર ડેમોસ્ટ્રેશન અને ફાયર બોટલ ઉપયોગ વિશે તાલીમ આપી અને આગ સમયે ફાયર બોટલના ઉપયોગ વિશે લાઈવ ડેમો કર્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ સુરેન્દ્રનગર આંગણવાડીની બહેનોએ હલાબોલ સાથે પોતાની વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે ઓનલાઇન કામગીરી નહીં કરવા અને 2022થી વચન આપ્યા છતાં આંગણવાડી વર્કરોને ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ આપવામાં આવેલ નથી. 2019માં આપેલ મોબાઈલ તદ્દન નકામા થઈ ગયા છે તે પણ આપ જાણો છો. 2022 પછી પોષણ ટ્રેકર ઉપરાંત, પોષણસંગમ અને એવીટી એપ્લિકેશન ઉપર કામ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે પોષણ ટ્રેકરમાં અનેક પ્રકારની માહિતીઓ આપવાની હોય છે, ફેસકેપ્ચર એપ્લિકેશન રેગ્યુલર ચાલતી જ નથી એવીટી એપ્લિકેશન તો કામ જ કરતું નથી અને બાળકો જેટલા હાજર હોય તેની કરતા ઘણી ઓછી સંખ્યા બતાવે છે તેમજ આંગણવાડી વર્કરો પાસે સક્ષમ મોબાઈલ પણ નથી. અને પરિણામે તદ્દન ખોટી હાજરીની ગણતરી થાય છે, તે અનુભવ આપ સાહેબને પણ છે અને જાણકારી માં જ છે, તેમજ ખોટી ઓછી હાજરી પ્રમાણે જ બાળકો માટે આહાર અને નાસ્તાબિલ મળશે એમ જણાવવામાં આવી રહ્યું છે, તો બાકીના બાળકોના ભોજનની જવાબદારી કોની હશે? આપની ઉપર રાજ્યકક્ષાએથી સ્વાભાવિક દબાણ હોય એટલે આંગણવાડી વર્કરો પાસે સો ટકા કામગીરીનું આગ્રહ રખાય છે જે શક્ય જ નથી. આ પરિસ્થિતિને કારણે આઈસીડીએસ નો મુખ્ય હેતુ માર્યો જાય છે અને બાળકોના પોષણ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિમાં ધ્યાન આપવા માટે નો સમય જ રહેતો નથી અને મોટાભાગનો સમય નવા નવા એપ્લિકેશનોમાં ડેટા એન્ટ્રી કરવામાં જ પસાર થાય છે અને તેની કામગીરી ઉપર અસર ઊભી થાય છે તેમજ આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ ઉપર પણ ગંભીર પ્રકારની અસર થાય છે. આપ એ પણ હકીકત જાણો છો કે લાંબા સમયથી આંગણવાડી વર્કર હેલ્પરો ઓછા પગાર હોવાની અને અન્ય બાર જેટલા મુદ્દાઓની માગણી કર્યા છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવેલ નથી. હવે આંગણવાડી વર્કરોની ધીરજનો અંત આવેલ છે અને છ કલાકમાં કામગીરી કરવું મુશ્કેલ બનેલ છે ઓછા પગારમાં વધુ કામગીરી લેવાનું સહન થાય તેવું નથી. આ બાબતોની અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા છેવટે તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તારીખ 5 મી માર્ચ કે તે પછીની કોઈ પણ તારીખથી નહીં કરવાનો નિર્ણય કરેલ છે જે આપને જાણ કરીએ છીએ. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો ઉકેલ ન આવે તેમજ નવા મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે નહીં જે જાણશોજી.1
- આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.1
- अमरीका नई नीती और प्रसाशन।1
- સાવરકુંડલા ના બાઢડા પાસે ટ્રક માં લાગી આગ1
- Post by Chauhan Haresh1
- સ્વામિનારાયણ ભગવાન સંતો, મહંતોની સાથે રંગો થી રમ્યા હતા ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધુળેટી પર્વની ભવ્યઉજવણી કરવામાં આવે છે. - હરીજીવનદાસજી સ્વામી ચેરમેન ગઢડા ગોપીનાથજી મંદિર1
- સશક્ત સમાજ રચનાની દિશામાં શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી; સો બહેનો એટલે કે સો પરિવારનું આર્થિક સશક્તિકરણ બોટાદમાં ટૂંક સમય પહેલા સારંગપુર મંદિર ખાતે ડીસ્ટ્રીક રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી હેઠળ મિશન લાઈફ દ્વારા સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક નાગરિક નાની શરૂઆત કરીને મોટી અસર ઊભી કરી શકે છે જેમાં સખી મંડળની બહેનો દ્વારા નિર્મિત અવનવી ચીજ વસ્તુઓને પ્રદર્શન સાથે વેચાણ અર્થે મૂકી ત્યારે લોકોમાં આ હસ્તકલાએ અદકેરું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં બહેનો દ્વારા સાલ, ગાયના ગોબરમાંથી બનેલી ચીજ વસ્તુઓ, હિંચકો, શો પીસ સહિતની અનેકવિધ ચીજ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ૧૦૦ બહેનોથી સંચાલિત એવી “શ્રી માતૃશક્તિ મલ્ટી પર્પઝ મહિલા કો-ઓપરેટીવ સોસાયટી”ના ચેરમેનશ્રી શ્રી અલ્પાબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ બહેનોને રેઝીંગ આર્ટ, ખાદી અને કેનવાસ ઉપર પેઇન્ટિંગ બનાવવા સહિતની અનેકવિધ વસ્તુઓ બનવવાની તાલીમ અને રોજગારી પૂરું પાડે છે. તેઓની બનાવેલી અનેકવિધ ચીજ વસ્તુઓનું દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે અને બહેનોને આર્થિકરીતે પગભર કરવામાં આવે છે. જેનાથી આ ૧૦૦ જેટલી બહેનો પોતાના પરિવારને આર્થિકરીતે મદદરૂપ બને છે. મિશન લાઈફ અન્વયે આ વેચાણ અને પ્રદર્શન મેળામાં બહેનો માટે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા બદલ સરકારના આભારી છીએ. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- सत्य सनातन सत्य।1