logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Pooja patel
Pooja patel
Mahesana, Gujarat•
3 hrs ago

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    3 hrs ago
  • વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી. સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
    1
    વિજાપુરમાં શહીદ દિવસ નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાઈ
વિજાપુર, તા. ૨૩ માર્ચ ૨૦૨૬
ભારતીય જનતા યુવા મોરચા (BJYM) વિજાપુર તાલુકા/શહેર દ્વારા શહીદ દિવસ અંતર્ગત આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી "શહીદોનું બલિદાન – આપણા માટે પ્રેરણા, તેમનો ત્યાગ – આપણા માટે સંકલ્પ" થીમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર યોજાઈ હતી.
સવારે ૯ વાગ્યે ભારતમાતા મંદિર ટી.બી. હોસ્પિટલથી શરૂ થયેલી રેલીએ નગરપાલિકા, ખત્રીકૂવા, ચક્કર, આનંદપુરા ચોકડી તથા સરદાર સ્ટેચ્યુ પસાર કરીને પુનઃ ટી.બી. હોસ્પિટલ ખાતે ભારતમાતા મંદિર પર સમાપન કર્યું હતું.
રેલીમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરુ સહિત દેશના શહીદ વીરોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને તેમને પણ નમન કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા યુવા વર્ગમાં દેશભક્તિની ભાવના જગાડવા તથા શહીદોના બલિદાનને સ્મરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Vishal vamaiya Darbar
    1
    Post by Vishal vamaiya Darbar
    user_Vishal vamaiya Darbar
    Vishal vamaiya Darbar
    પાટણ, પાટણ, ગુજરાત•
    23 hrs ago
  • અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ ઉપર ભારે વાહનોની લાઈનો જોવા મળી તારો જોવા મળી જે અંગે પેટ્રોલ પંપના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે પ્રતિક્રિયા આપી તેમને કહ્યું કે પેટ્રોલની કોઈ અસર નથી અને સરકાર પણ આમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી છે અને અમને પૂરો સહયોગ પણ આપી રહી છે.
    1
    અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ ઉપર ભારે વાહનોની લાઈનો જોવા મળી તારો જોવા મળી જે અંગે પેટ્રોલ પંપના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે પ્રતિક્રિયા આપી તેમને કહ્યું કે  પેટ્રોલની કોઈ અસર નથી અને સરકાર પણ આમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી છે અને અમને પૂરો સહયોગ પણ આપી રહી છે.
    user_Amdavadi patrakar
    Amdavadi patrakar
    પત્રકાર ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • મહેસાણા જિલ્લાના કડી અને અન્ય વિસ્તારોમાં સર્જાયેલી આ સ્થિતિ ગંભીર છે. લોકોમાં ફેલાયેલા ડર અને સરકારના આશ્વાસન વચ્ચેના તફાવતને આ રીતે સમજી વર્તમાન પરિસ્થિતિ અને જનતાનો પ્રતિસાદ લોકોની દોડધામ (Panic Buying): જ્યારે પણ અછતની અફવા ફેલાય છે, ત્યારે લોકો જરૂરિયાત કરતા વધુ સંગ્રહ કરવા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવે છે. આનાથી જેમને ખરેખર જરૂર છે તેમને ઈંધણ મળતું નથી અને કૃત્રિમ અછત ઊભી થાય છે. સરકારનો પક્ષ: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે. સપ્લાય ચેઈનમાં કોઈ મોટી અડચણ નથી, તેથી ગભરાવાની જરૂર નથી. વિશ્વાસનો અભાવ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેલાતી અધૂરી માહિતી અથવા ભૂતકાળના અનુભવોને કારણે જનતાને સરકારી આશ્વાસન પર જલ્દી વિશ્વાસ આવતો નથી. ૧. અફવાઓથી બચો: અધિકૃત સમાચાર માધ્યમો અથવા સરકારી જાહેરાત વગર કોઈ પણ વાત પર ભરોસો ન કરવો. ૨. સંયમ જાળવો: જો દરેક વ્યક્તિ માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવે, તો પંપ પર આવી ભીડ સર્જાશે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહેશે. ૩. તંત્રની કામગીરી: જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી પુરવઠો ખોરવાય નહીં.🙏🙏
    3
    મહેસાણા જિલ્લાના કડી અને અન્ય વિસ્તારોમાં સર્જાયેલી આ સ્થિતિ ગંભીર છે. લોકોમાં ફેલાયેલા ડર અને સરકારના આશ્વાસન વચ્ચેના તફાવતને આ રીતે સમજી 
વર્તમાન પરિસ્થિતિ અને જનતાનો પ્રતિસાદ
લોકોની દોડધામ (Panic Buying): જ્યારે પણ અછતની અફવા ફેલાય છે, ત્યારે લોકો જરૂરિયાત કરતા વધુ સંગ્રહ કરવા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવે છે. આનાથી જેમને ખરેખર જરૂર છે તેમને ઈંધણ મળતું નથી અને કૃત્રિમ અછત ઊભી થાય છે.
સરકારનો પક્ષ: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે. સપ્લાય ચેઈનમાં કોઈ મોટી અડચણ નથી, તેથી ગભરાવાની જરૂર નથી.
વિશ્વાસનો અભાવ ઘણીવાર સોશિયલ મીડિયા પર ફેલાતી અધૂરી માહિતી અથવા ભૂતકાળના અનુભવોને કારણે જનતાને સરકારી આશ્વાસન પર જલ્દી વિશ્વાસ આવતો નથી.
૧. અફવાઓથી બચો: અધિકૃત સમાચાર માધ્યમો અથવા સરકારી જાહેરાત વગર કોઈ પણ વાત પર ભરોસો ન કરવો.
૨. સંયમ જાળવો: જો દરેક વ્યક્તિ માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવે, તો પંપ પર આવી ભીડ સર્જાશે નહીં અને વ્યવસ્થા જળવાઈ રહેશે.
૩. તંત્રની કામગીરી: જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી પુરવઠો ખોરવાય નહીં.🙏🙏
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    40 min ago
  • ભારત સરકાર પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી જાહેર જનતાને અપીલ ખોટી અફવાઓમાં આવવું નહીં પેટ્રોલ પંપ ઉપર ભીડ લગાવવી નહીં
    1
    ભારત સરકાર પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી જાહેર જનતાને અપીલ ખોટી અફવાઓમાં આવવું નહીં પેટ્રોલ પંપ ઉપર ભીડ લગાવવી નહીં
    user_AAJ KI KHABAR1111
    AAJ KI KHABAR1111
    પત્રકાર Vejalpur, Ahmadabad•
    1 hr ago
  • > हम अगर लोगों को देखकर जीयेंगे तो जी ही नहीं पाएंगे 💯 👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।* ✨🪷 *राधे राधे* 🪷✨
    1
    > हम अगर लोगों को देखकर जीयेंगे तो जी ही नहीं पाएंगे 💯
👆 *सभी प्रेमानंद जी महाराज को यहां से Follow करे, चैनल को like, unmute करें और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।*
✨🪷 *राधे राधे* 🪷✨
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.