ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય : બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી સ
ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ
ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય : બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી સ
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય : બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી સ2
- મેંદરડા તાલુકાના રાજાવડ ગામના આગેવાનો અને ગ્રામજનોએ શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સાવજ ડેરી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંઘ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો, હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ તથા ખૂટતી સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે શ્રી મોહનભાઈ મુછડિયાની નિમણૂક થવા બદલ, તેઓનું વિશેષ સન્માન કરી નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી જીતુભાઈ જાદવ, જગદીશભાઈ જાદવ, રામભાઈ ખટારિયા, મેણંદભાઈ જાદવ, અશ્વિનભાઈ મુછડિયા અને રમેશભાઈ જાદવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.1
- Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે1
- Post by પત્રકાર1
- કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાની સેનેટરી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ4
- સુરત લિંબાયત વિસ્તારમાં રહેંણાક મકાનમાં લાગી આગ એક જ પરિવારના 5 સભ્યો ના મોત ફાયર ફાઈટર ઘટના સ્થળે1
- Post by Siddharth news1
- સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી1