logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કેશોદમાં રખડતા સ્વાનોનો આતંક : આમ આદમી પાર્ટીનું નગરપાલિકા સામે આવેદન, 900થી વધુ કેસ નોંધાયા કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાની સેનેટરી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

2 hrs ago
user_જગદીશ યાદવ
જગદીશ યાદવ
Local News Reporter Keshod, Junagadh•
2 hrs ago
caeeba01-c087-4e5a-95a0-11f2accfe09d

કેશોદમાં રખડતા સ્વાનોનો આતંક : આમ આદમી પાર્ટીનું નગરપાલિકા સામે આવેદન, 900થી વધુ કેસ નોંધાયા કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેશોદ

સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાની સેનેટરી શાખા

તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે,

02d38668-c92f-443f-9663-df61b20ff208

જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ

More news from Junagadh and nearby areas
  • કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાની સેનેટરી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.
નગરપાલિકાની સેનેટરી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે.
આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter Keshod, Junagadh•
    2 hrs ago
  • Post by પત્રકાર
    1
    Post by પત્રકાર
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    21 hrs ago
  • મેંદરડા તાલુકાના રાજાવડ ગામના આગેવાનો અને ગ્રામજનોએ શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સાવજ ડેરી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંઘ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો, હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ તથા ખૂટતી સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે શ્રી મોહનભાઈ મુછડિયાની નિમણૂક થવા બદલ, તેઓનું વિશેષ સન્માન કરી નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી જીતુભાઈ જાદવ, જગદીશભાઈ જાદવ, રામભાઈ ખટારિયા, મેણંદભાઈ જાદવ, અશ્વિનભાઈ મુછડિયા અને રમેશભાઈ જાદવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    મેંદરડા તાલુકાના રાજાવડ ગામના આગેવાનો અને ગ્રામજનોએ શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સાવજ ડેરી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંઘ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો, હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ તથા ખૂટતી સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે શ્રી મોહનભાઈ મુછડિયાની નિમણૂક થવા બદલ, તેઓનું વિશેષ સન્માન કરી નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી જીતુભાઈ જાદવ, જગદીશભાઈ જાદવ, રામભાઈ ખટારિયા, મેણંદભાઈ જાદવ, અશ્વિનભાઈ મુછડિયા અને રમેશભાઈ જાદવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
    1
    Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    5 hrs ago
  • એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય : બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી સ
    2
    એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : 
વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય :
બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી 
બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક 
બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી 
સ
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • Post by Siddharth news
    1
    Post by Siddharth news
    user_Siddharth news
    Siddharth news
    TV News Anchor પોરબંદર, પોરબંદર, ગુજરાત•
    22 hrs ago
  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું...... તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....
    1
    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું......
તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    17 hrs ago
  • સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
    1
    સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી
    user_Junagadh local news
    Junagadh local news
    જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.