Shuru
Apke Nagar Ki App…
સંજય ભરતભાઈ રાઠોડ
More news from ગુજરાત and nearby areas
- इतिहास की बातें।1
- જય અખંડ ધણી1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા એભલવડ ગામે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીંના પ્રખ્યાત ચિત્રકૂટ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના એભલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવબાપુ ગોંડલીયા પોતાની આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે. આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવીને કથા શ્રવણનો લહાવો લઈ રહ્યા છે. કથાને પગલે સમગ્ર એભલવડ ગામ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. રિપોટર.કરશન પરમાર જાફરાબાદ4
- सूरत विस्तार डिंडोली में आज पुलिस कर्मचारी सब लोग मिल कर नवजात बच्चे पालने का निर्णय लिया1
- Post by Dileep Kumar yadav2
- #सूरत ##SOG//कामरेज पुलिस ने फार्म हाउस में मलिक समेत 30 को किया गिरफ्तार1
- કોળી સમાજની છબી કરવાની માનસિકતા લઈને જે મિત્રો સોશિયલ મીડીયામા ફેરવે છે તેવા મિત્રોને જાણ.. હિરાભાઈ, પરસોતમભાઈ કે કુવરજીભાઈ હોય આ કોળી સમાજના નેતા છે, રહેવાના છે અનેઆમા કોઈ ફરક નહી પડે.. હિરાભાઈ જે કામ કર્યુ તેનો બદલો ૨૦૨૭ મા કોળી સમાજ રાજુલા વિધાનસભામા આપશે અને રેકોર્ડ બ્રેક બહુમતી હશે..1
- motivational story1