Shuru
Apke Nagar Ki App…
સાંસદ મનસુખ વસાવા એ પોતાના પક્ષના નેતા ઓ પર નિશાન સાધ્યું! ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.
KADAR KHATRI PRESS
સાંસદ મનસુખ વસાવા એ પોતાના પક્ષના નેતા ઓ પર નિશાન સાધ્યું! ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ફરી પોતાના પક્ષ ના નેતાઓ પર નિશાન સાધી કેટલીક વાતો કરી હતી.1
- મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ સ્કૂલ કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લેવડાવી1
- • મોડી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડાએ અમદાવાદને ઘમરોળ્યું હતું. • એકાએક વરસાદની સાથે બરફના કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. . . .1
- હું અત્યારે સ્થળ પરથી આવી રહ્યો છું અને મારી આંખે જોયું છે કે જંગલ ખાતાની જમીનમાં રસ્તાનું કામ ચાલુ છે. આનો વીડિયો પણ સાથે મૂક્યો છે. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રોડ બાંધકામ શાખા માંગરોળ (PWD) દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ જ રસ્તા અંગે Gujarat High Court માં કેસ પેન્ડિંગ છે, ત્યારે આ કામ ચાલુ રહેવું ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ❗ મુખ્ય પ્રશ્નો: • આ કામ કયા ટેન્ડર અને પરિપત્ર હેઠળ થઈ રહ્યું છે? • શું જંગલ ખાતાની મંજૂરી લેવામાં આવી છે? • કોર્ટમાં કેસ હોવા છતાં કામ કેમ ચાલુ છે? • શું આ રસ્તો ઉદ્યોગોની ટ્રકો માટે બનાવાઈ રહ્યો છે? 👉 સંબંધિત તંત્રએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ અને જરૂર હોય તો કામ રોકવું જોઈએ. આ મુદ્દો ચોક્કસ રીતે તપાસનો વિષય છે.1
- Post by RK News1
- "राघव चड्ढा का मुद्दा पहुँचा Dastak India 24 पर — सच क्या है, जानिए पूरी खबर!" 🔴1
- Post by S v l news 241
- આદિવાસી નેતાઓ ને પર કેટલાક સવાલો ઉભા કરી રેમલ વસાવાની આદિવાસી બોલી મા પ્રતિ ક્રિયા સામે આવી .1