Shuru
Apke Nagar Ki App…
પોશીના તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો ઘેરાણા
Vijay Kumar Joshi
પોશીના તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો ઘેરાણા
More news from ગુજરાત and nearby areas
- બડોલી ખાતે સાબરકાંઠા વેડું સમાજ દ્વારા ગુરુ મહિમાનો અનેરો શુભ અવસર ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. શ્રી કુળદેવી માતાજીની અસીમ કૃપાથી આયોજિત આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો.સવારે બડોલી ચામુંડાનગરથી ભવ્ય શોભાયાત્રા નીકળી શીતળા માતાજી મંદિર, દેત્રોલી રોડ સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન જયઘોષ અને ભક્તિગીતોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.પ્રસંગ દરમિયાન ગુરુ કિશોરદાસ મહારાજના વરદહસ્તે ગુરુ આકાશબાપજીનો હસ્ત અભિષેક વિધિ વિધિવત સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે સાબરકાંઠા વેડું સમાજ દ્વારા ગુરુજીને ₹5,11,000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. દાન અર્પણની આ વિધિ ભક્તિભાવ અને આદર સાથે યોજાઈ હતી.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પટની ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સમાજના એકતા અને ધાર્મિક કાર્ય માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાબરકાંઠા વેડું સમાજ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. શીતળા માતાજી તથા અંબે માતાજી મંદિર, દેત્રોલી રોડ પર-બડોલી, તા. ઇડર ખાતે યોજાયેલો આ પ્રસંગ ભક્તિમય માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.1
- પોશીના તાલુકાના લાંબડીયા થી કોટડા તરફ દરવાજા ભરીને જઈ રહેલાં જીપડાલાએ લાંબડીયા પારસ વિદ્યાલય પેટ્રોલ પંપથી આગળ એકાએક પલટી મારતા દોડધામ મચી જવા પામેલ જોકે રોડ પર જીપડાલાએ પલટી મારતા સદનશીબે કોઈ જાનહાનિ ન થવા પામેલ ડાલામાં ભરીને લઈ જવાતા દરવાજા ઓને નુકસાન થતા અન્ય લોકોની મદદથી રોડ પર પલટી મારેલ જીપ ડાલાને ઉભું કરવામાં આવે1
- Post by Pooja patel1
- આમ આદમી પાર્ટી ધ્વરા નકલી દૂધ મામલે રેલી યોજી અરવલ્લી જિલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાછેક હનુમાન ખીજડીયા થી નકલી દૂધ અરવલ્લી,મહીસાગર, સાબરકાં.ઠા જિલ્લામાં ઠલવાતું તેનો પડદા ફાસ્ટ કર્યો હતો. નકલી દૂધ માફીઆઓ જાહેર જનતા ના આરોગ્ય સાથે ચેડા કરતા હોય ત્યારે વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તથા અરવલ્લી જિલ્લાના આમ આદમી ના કાર્યકરો મોડાસાના ટાઉનહોલ ખાતેથી બસ સ્ટેન્ડ સુધી રેલીયોજિત ભારે સૂત્રોચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અરવલ્લી જિલ્લા કલેક્ટરના આર એ. શી અધિકારી તથા, જિલ્લા રજીસ્ટર ને લેખિત આવેદન પત્ર આપતાં જણાવેલ કે ગુજરાત ની જનતા ના આરોગ્ય સાથે ઝેરી દ્રવ્યો દૂધ માં મિલાવટ કરી મોતના મુખ માં ધકેલનાર દૂધ માફિયા ઈસમોને સરકાર સત્વરે ખુલ્લા પાડી કડક માં કડક પગલાં ભરે તેવી માગ સાથે જિલ્લા કલેકટર કચેરી ના આર. એ. સી. સાહેબ, રજીસ્ટાર સાહેબ ને આવેદન પત્ર આપી કાયેદસર ની કાર્યવાહી ની માંગ કરી છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9639500650.1
- નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નો સન્માન સમારોહ બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડો. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડો. નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું ...2
- Post by Daya bhai1
- વડાલી શહેરમાં યુવા મોરચા દ્વારા નવા કાર્યકર્તાઓને સંગઠન સાથે જોડવા અને યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠક દરમિયાન આગામી સમયમાં વધુ યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ સાથે જોડવાની પ્રથમ પહેલ કરવા અંગે ચર્ચા થઈ હતી. સંગઠનને મજબૂત કરવા માટે નવી યુવા શક્તિને જોડવાની રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠક યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં પાર્ટીના વડીલ આગેવાનો તખતસિંહ હડીયોલ, રવીન્દ્રભાઈ બારોટ, મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, યુવા મોરચા પ્રમુખ જીગ્નેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, મહામંત્રી તરુણભાઈ પટેલ, રવીન્દ્રસિંહ પરમાર, પાર્થભાઈ અને વિપુલભાઈ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આગામી સમયમાં સંગઠન સાથે સક્રિય રીતે જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.1
- Post by Meladi Maa Chhoru1
- पटना के पास नकली दवा फैक्ट्री का भंडाफोड़, 9 गिरफ्तार पटना (बिहार): दिल्ली पुलिस की एएनटीएफ और क्राइम ब्रांच ने संयुक्त कार्रवाई में पटना के पास संचालित एक अवैध नकली दवा फैक्ट्री का पर्दाफाश किया है। यह हाल के दिनों में तीसरी बड़ी कार्रवाई बताई जा रही है, जिसमें भारी मात्रा में नकली दवाइयाँ, ओपिओइड्स और दवा निर्माण से जुड़ी मशीनरी बरामद हुई है। जांच एजेंसियों के अनुसार फैक्ट्री में कोडीन युक्त सिरप का अवैध उत्पादन और एक्सपायर्ड दवाओं की री-पैकेजिंग कर उन्हें बाजार में उतारा जा रहा था, जिससे जनस्वास्थ्य को गंभीर खतरा पैदा हो रहा था। पुलिस का दावा है कि इस कार्रवाई से एक अंतरराज्यीय नार्कोटिक नेटवर्क को बड़ा झटका लगा है और उसके पूरी तरह ढहने की संभावना है। ऑपरेशन के दौरान 9 आरोपियों को गिरफ्तार किया गया है और आगे की कानूनी कार्रवाई जारी है। यह सफल ऑपरेशन इंस्पेक्टर नितेश कुमार के नेतृत्व में, एसीपी सतेन्द्र मोहन के निर्देशन तथा डीसीपी संजीव कुमार यादव के समग्र मार्गदर्शन में अंजाम दिया गया। पुलिस ने स्पष्ट किया है कि लोगों की जान से खिलवाड़ करने वालों के खिलाफ “जीरो टॉलरेंस” की नीति के तहत सख्त कार्रवाई जारी रहेगी।1