Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ અજાણ્યા આધેડ પુરુષનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. બરવાળા ધંધુકા હાઇવે પાસેના ચોકડી ગામના પાટીયા પાસે ના વાડી વિસ્તારના અવાવરૂ જગ્યાએથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક અજાણ્યા વ્યક્તિની પ્રાથમિક તપાસમાં અંદાજે 45 વર્ષીય ઉંમર હોવાનું અનુમાન. દુર્ગંધ મારતી અવસ્થામાં મળી આવેલ મૃતદેહ કોનો તેને લઈ બરવાળા પોલીસે તપાસ હાથ ધરાઈ. બરવાળા પોલીસને જાણ થતા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી. મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડાયો. મૃતક કોણ, ક્યાંનો વતની તેમજ મૃત્યુ થવા અંગેનું કારણ શું તેને લઈ બરવાળા પોલીસે તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
Vagadiya chintan dilipbhai
બોટાદ બ્રેકિંગ અજાણ્યા આધેડ પુરુષનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. બરવાળા ધંધુકા હાઇવે પાસેના ચોકડી ગામના પાટીયા પાસે ના વાડી વિસ્તારના અવાવરૂ જગ્યાએથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક અજાણ્યા વ્યક્તિની પ્રાથમિક તપાસમાં અંદાજે 45 વર્ષીય ઉંમર હોવાનું અનુમાન. દુર્ગંધ મારતી અવસ્થામાં મળી આવેલ મૃતદેહ કોનો તેને લઈ બરવાળા પોલીસે તપાસ હાથ ધરાઈ. બરવાળા પોલીસને જાણ થતા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી. મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડાયો. મૃતક કોણ, ક્યાંનો વતની તેમજ મૃત્યુ થવા અંગેનું કારણ શું તેને લઈ બરવાળા પોલીસે તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
More news from ગુજરાત and nearby areas
- અજાણ્યા આધેડ પુરુષનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો. બરવાળા ધંધુકા હાઇવે પાસેના ચોકડી ગામના પાટીયા પાસે ના વાડી વિસ્તારના અવાવરૂ જગ્યાએથી આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતક અજાણ્યા વ્યક્તિની પ્રાથમિક તપાસમાં અંદાજે 45 વર્ષીય ઉંમર હોવાનું અનુમાન. દુર્ગંધ મારતી અવસ્થામાં મળી આવેલ મૃતદેહ કોનો તેને લઈ બરવાળા પોલીસે તપાસ હાથ ધરાઈ. બરવાળા પોલીસને જાણ થતા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી. મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાથી પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર ખસેડાયો. મૃતક કોણ, ક્યાંનો વતની તેમજ મૃત્યુ થવા અંગેનું કારણ શું તેને લઈ બરવાળા પોલીસે તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..1
- મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા1
- સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.1
- શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- करोडोलोग टेन्सन मुक्त कब होगे।1
- બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન1
- વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1