Shuru
Apke Nagar Ki App…
ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ..હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં અવિરત વરસાદ.. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં અવિરત વરસાદ.. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ.. ઉચ્છલના ગોવાણની કાંટા નદીમાં ઘોડાપુર આવ્યો.. સુદામ કાથુડના ઘરમાં પાણી ભરાયું.. ટાવલી,મોહીની,કરોડ રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરાયો..
Hansraj Padvi
ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ..હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં અવિરત વરસાદ.. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં અવિરત વરસાદ.. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ.. ઉચ્છલના ગોવાણની કાંટા નદીમાં ઘોડાપુર આવ્યો.. સુદામ કાથુડના ઘરમાં પાણી ભરાયું.. ટાવલી,મોહીની,કરોડ રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરાયો..
More news from ગુજરાત and nearby areas
- अक्कलकुवा महाविद्यालय में अन्नाभाऊ साठे जयंती और लोकमान्य तिलक पुण्यतिथि मनाई गई | अक्कलकुवा महाविद्यालय में अन्नाभाऊ साठे जयंती और लोकमान्य तिलक पुण्यतिथि मनाई गई |1
- બ્રેકિંગ ન્યુઝ ઈકબાલ સોલંકી નર્મદા. ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બને તેવી આસંકાઓ નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના નાલખોપી ગામે ચાલી રહેલો વિવાદ વધુ ઉગ્ર બને તેવી આશંકાઓ જતાવવામાં આવી રહી છે કારણકે આ વિવાદમાં સાંસદ મનસુખ વસાવા 1 ઓગસ્ટના રોજ ખેડૂતોના સમર્થનના આવી રહ્યા છે1
- માંડવી તાલુકાના દેવગઢ અંદરવાડી ગામમાં ઘરોમાં પાણી ભરાયા માંડવી તાલુકાના દેવગઢ ના અંધારવાડી ગામે અતિ ભારે વરસાદને પગલે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા પ્રભુભાઈ વસાવા સાંસદે સ્થળ મુલાકાત કરી પરિસ્થિતીની માહિતી મેળવી. માંડવી તાલુકાના દેવગઢ અંધારવાડી ગામ ખાતે ઝંખવાવ તરફથી આવતી મીરાં નદી અને આમલી ડેમ તરફથી આવતી વરે નદી જે બંને નદીઓનું સંગમ દેવગઢ ગામ ખાતે થાય છે બંને નદીમાં વધારે પડતું પાણી આવવાના કારણે અંધારવાડીના 12 થી 15 જેટલા કોઠવાડિયા સમાજના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું જેને ગામના સરપંચ શ્રી તથા આગેવાનો સાથે મેં મુલાકાત લીધી છે જેમને નુકસાન થયું છે તેને વહેલી તકે ઘરવખરી અને કેશ ડોલ આપવા માટે મામલતદાર શ્રી ને સૂચના અપાય છે અને માંડવી તાલુકા અને સુરત જિલ્લામાં પણ અનેક જગ્યાએ પાણીઓ ભરાયા છે તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ આ બાબતે એલર્ટ છે અને ડિઝાસ્ટર ની ટીમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે અને વ્યક્તિએ વગર કામે ઘરની બહાર ન જાય અને આપણો પણ સ્વબચાવ કરીએ. એવી નાગરિકોને અપીલ કરી છે. રિપોર્ટર ઇશ્વર સોલંકી માંડવી.2
- જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: ઘનઘોર વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જળબંબાકાર જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ રૌદ્ર અને ધમાકેદાર રૂપ ધારણ કરીને વિરામ બાદ ફરી પધરામણી કરી છે. ગત રાત્રિ દરમિયાન પંથકમાં પોણા ત્રણ ઇંચ જેટલો ખાબકેલા વરસાદ બાદ આજે બપોર સુધી વરસાદે વિરામ લીધો હતો. જોકે, બપોરે ૩:૩૦ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઈ આવ્યા હતા, જેના કારણે બપોરના સમયે જ સાંજ જેવો અંધકાર છવાઈ ગયો હતો. અંધારપટ છવાયા બાદ એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જાંબુઘોડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનું જોર એટલું પ્રચંડ હતું કે થોડી જ વારમાં સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. વરસાદ ને લઇ વિઝિબિલિટી ઘટી જવાથી અને હાઇવે પર થી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોના પૈડાં જ્યાં ને ત્યાં થંભી ગયા હતા. આ ઉપરાંત જાંબુઘોડાના મુખ્ય માર્ગ (મેઇન રોડ) પર નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે રસ્તા કાંઠે આવેલી દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચી જતાં વેપારીઓમાં પણ ચિતિત બન્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાની આ પ્રકારની તોફાની બેટિંગથી પંથકમાં ચો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.1
- ભરૂચ | જંબુસર મંગણાદ ગામે સેફ એનવાયરો કંપની સામે ખેડૂતોમાં રોષ જંબુસર તાલુકાના મંગણાદ ગામે આવેલી સેફ એનવાયરો કંપની સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ રસ્તા પર કાળા અને લીલા રંગનો કેમિકલયુક્ત પદાર્થ ફેલાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ આસપાસના ખેતરોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનની ફળદ્રુપતા અને પાકના વિકાસ પર તેની અસર પડી રહી છે. બીજી તરફ રસ્તા પર ફેલાયેલા ચીકણા પદાર્થને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ રસ્તાની તાત્કાલિક સફાઈ, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ તેમજ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર, સંબંધિત પક્ષો અને સેફ એનવાયરો કંપની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સંબંધિત તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટ: રંગુની જાકીર, ભરૂચ. વિરલ ગોહિલ1
- महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए1
- ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.1
- જાંબુઘોડા તાલુકાના જબાન ગામે ભારે વરસાદ માં કોતર પાર કરતા યુવક તણાતા બચ્યો જાંબુઘોડા તાલુકાના જબાન ગામે ભારે વરસાદ માં કોતર પાર કરતા યુવક તણાતા બચ્યો આજુબાજુ થી ગ્રામજનો આવી જતા માનવ સાંકડ બનાવી યુવાન ને બચાવ્યો1