Shuru
Apke Nagar Ki App…
જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ઝડપાયું. જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કી.રૂ. 2,06,90,000/- ના જથ્થા સાથે ઇમરાન દાઉદભાઈ ભાયા ને પકડી પાડતી જામનગર SOG પોલીસ.
Siraj shah
જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) ઝડપાયું. જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કી.રૂ. 2,06,90,000/- ના જથ્થા સાથે ઇમરાન દાઉદભાઈ ભાયા ને પકડી પાડતી જામનગર SOG પોલીસ.
More news from ગુજરાત and nearby areas
- જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કી.રૂ. 2,06,90,000/- ના જથ્થા સાથે ઇમરાન દાઉદભાઈ ભાયા ને પકડી પાડતી જામનગર SOG પોલીસ.1
- Post by Nationgujarat.com1
- રાજકોટ શહેરમાં તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.1
- વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર 'ડબલ રોલ' જેવી વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ ઉભી કરી હતી. તેને મોઢું બાંધેલી હાલતમાં બતાવી હતી. ત્યાર બાદ અસલી કીર્તિને બતાવી હતી. નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ નથી જોવા મળતા જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે.1
- રહસ્ય મય ખોજ ખમી દાન ઞામ વિસ્તારમાં1
- તા.૨૨/૦૨/૨૦૨૬ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ (NGO) સાથે સંયુક્ત રીતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં આવેલ મુખ્ય રોડ,તળાવ તેમજ રેલ્વે સ્ટેશન ખાતે વ્યાપક સ્વચ્છતા કામગીરી કરવામાં આવી. ટાગોર રોડ ઉપર ચાલી રહેલ દબાણ ઝુંબેશ અંતર્ગત ગતરોજ દબાણો દૂર કરી આજરોજ તા. 22/02/2026 ના રોજ વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં ગાંધીધામ તથા આદિપુરની વિવિધ એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. આ અભિયાનમાં જાયન્ટ ગ્રુપ ઓફ ઇક્કો સહેલી, ઇન્ઝોટીક ગ્રુપ, WEO કેર ફાઉન્ડેશન, ડૉ. સી.જી. હાઇસ્કૂલના NCC કેડેટ્સ, ગાંધીધામ તાલુકા વ્યાયામ શિક્ષક સંઘ, અરાવલી એડવેન્ચર એકેડમી ઓફ ઇન્ડિયા, ગાંધીધામ સિટીઝન કાઉન્સિલ તથા કલીન પ્લાસ્ટિક ફ્રી ગાંધીધામ જેવી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત આદિપુર વિસ્તારમાં શિણાય ડેમ ખાતે મહાનગરપાલિકા અને સંત નીરનકારી મિશનના સહયોગથી સંસ્થાના ૧૫૦ જેટલા સભ્યોથી સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવી તેમજ મહાનગરપાલિકા અને દિયા ફાઉન્ડેશન દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સફાઈ અભિયાન દરમિયાન કચરો એકત્રિત કરી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. તળાવ વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ અભિયાનમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, NGOના પ્રમુખો,સભ્યો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત અધિકારીઓએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી શહેર સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બને મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાની દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ શહેરના સર્વાગી વિકાસ અને સ્વચ્છતા માટે એનજીઓ, નાગરિક જૂથો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓને વધુમાં વધુ જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.1
- Post by Mukesh Pujara1
- જામનગર : એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા OLA સર્વિસ સેન્ટરમાં બે શકશોએ દારૂના નશામાં તોડફોડ કરી પોતાની ગાડી સમયસર રીપેર ન થતા હંગામો મચાવ્યો.1