Shuru
Apke Nagar Ki App…
ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
Hansraj Padvi
ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
More news from ગુજરાત and nearby areas
- ઉચ્છલને અડીને નવાપુર MIDCમાં આગનો તાંડવ, ફાયર બ્રિગેડ દોડી આવી! મહારાષ્ટ્રના નવાપુર MIDC વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ્સ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકોને અડીને આવેલા નવાપુર ખાતે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.1
- ગુજરાતના ઝઘડિયા GIDCમાં થયેલી દુર્ઘટના બાદ, પીડિત કામદારોની મુલાકાતે ચૈતર વસાવા પહોંચ્યા. તેમણે ઘાયલો અને તેમના પરિવારોને મળીને પરિસ્થિતિ જાણી અને સમર્થન પૂરું પાડ્યું.1
- છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર1
- છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.1
- लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया। लिंबायत पुलिस पर हत्या के अरोपिका हमला सूरत के लिंबायत इलाके में एक किशोर की हत्या के आरोपी को गिरफ्तार करने गई लिंबायत पुलिस पर आरोपियों ने चाकू से हमला कर दिया।1
- સુરતમાં એક જ નંબર પર દોડતી બે બસો ઝડપાઈ | સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સનો મોટો કૌભાંડ બહાર સુરત ગ્રામ્ય LCBનો મોટો ભાંડો ફોડ: એક જ નંબર પર દોડતી બે લક્ઝરી બસો ઝડપાઈ, કરોડોની ટેક્સ ચોરી અને બનાવટી દસ્તાવેજોનો ખેલ બહાર આવ્યો સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે વાહન દસ્તાવેજોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકાર સાથે ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કરતા સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ સંચાલિત બે લક્ઝરી બસોને ઝડપી પાડી છે. તપાસ દરમિયાન એક જ રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ રૂટ પર બસો દોડાડાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે કુલ રૂપિયા 30.10 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ સમગ્ર મામલે ફરીયાદી તરીકે એલ.સી.બી સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એએસઆઈ જગદીશભાઈ કામરાજભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી બસ ચાલક તરીકે બિજલભાઈ પુનાભાઈ ભુરખીયા (ઉંમર 35, ધંધો ડ્રાઈવિંગ, રહે. ઉજળવાવ સ્ટેશન, તા. ઉમરાળા, જી. ભાવનગર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બસ માલિક અજયભાઈ રમેશભાઈ વામજા, રહે. સુરત શહેર, સ્થળ પરથી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આર.ટી.ઓ. કચેરીમાં ભારે ટેક્સ ભરપાઈથી બચવા માટે ગેરકાયદેસર રીતે બસો દોડાવવામાં આવતી હતી. બસોની ચકાસણી દરમિયાન પકડાઈ ન પડે તે હેતુથી ખોટા આર.ટી.ઓ. દસ્તાવેજો તૈયાર કરાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નાશિકથી સુરત તથા અમરેલીથી સુરત રૂટ પર દોડતી બે અલગ અલગ અશોક લેલેન્ડ કંપનીની બસોમાં “AR-06-C-0444” નામનો એક જ રજીસ્ટ્રેશન નંબર લગાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, બંને બસોમાં સમાન ચેસીસ અને એન્જિન નંબર દર્શાવવામાં આવ્યા હતા. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ટ્રકોના મૂળ ચેસીસ અને એન્જિન નંબર ઓળખાઈ ન શકે તે માટે ઇરાદાપૂર્વક ઘસારા અને ચેડાં કરવામાં આવ્યા હતા. પોલીસે ગેરરીતિમાં ઉપયોગમાં લેવાયેલી બે બસો સહિત કુલ અંદાજિત રૂપિયા 30,10,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી શાખાના PSI એ. એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારાઓ તેમજ ટેક્સ ચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.1
- સમાજ એકતા અને સેવાભાવનું પ્રતિક બનશે બલેશ્વરનો સમૂહ લગ્નોત્સવ સમાજ એકતા અને સેવાભાવનું પ્રતિક બનશે બલેશ્વરનો સમૂહ લગ્નોત્સવ1
- તાપીના મોટા વરાછા વિસ્તારમાં SMCની માલિકીની જમીન પર વાવેલા છોડ કાપી નાખવામાં આવતા ભારે બબાલ થઈ. આ ઘટના રૂદ્ર બંગ્લોઝના નાકે બની હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો.1