Shuru
Apke Nagar Ki App…
india##politicd##real
Eagle.47999
india##politicd##real
More news from ગુજરાત and nearby areas
- Post by Salman moravala1
- Post by GUJARAT NEWS NETWORKS KHEDBRAHMA1
- *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાબરકાંઠાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અપીલ* *** સાબરકાંઠા જિલ્લામાં આગામી ૨૬મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ દ્વારા જિલ્લાના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, “૨૬મી તારીખે યોજાનારી ચૂંટણીમાં તમામ મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવે તે અત્યંત આવશ્યક છે.” વધુમાં, હાલમાં પડી રહેલી આકરી ગરમીને ધ્યાને લેતા મતદારોને સ્વાસ્થ્ય અંગે પણ સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું કે, “ગરમીની પરિસ્થિતિને જોતા તમામ મતદારો જરૂરી સાવચેતીના પગલાં લઈ મતદાન મથકે પધારે અને આ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવે.”1
- તમે હિન્દુ છો અને હિન્દુ સનાતન ને માનતા હોય તો કોમેન્ટ કરો જય શ્રી રામ1
- Post by Chandana naresh bhai soma bhai5
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ ખેડા જિલ્લાના મતદારો તા.૨૬ એપ્રિલ, રવિવારના રોજ અચૂક મતદાન કરે ખેડા જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે મતદારોને લોકશાહી પ્રત્યે પોતાની ફરજ નિભાવતા મતદાન કરવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખાસ અપીલ કરી.1
- Post by Salman moravala1
- Post by ગ્રીન સીટી ન્યૂઝ1
- ગિરનાર પર્વત બચાવવા સાધુ-સંતો એક મંચ પર — જૂનાગઢમાં ઐતિહાસિક મહારેલી, પ્રશાસનને આવેદનપત્ર જૂનાગઢમાં આજે ઇતિહાસ રચાયો છે. ગિરનાર પર્વતના સંરક્ષણ મુદ્દે પહેલીવાર તમામ સંપ્રદાયના સાધુ-સંતો એક જ મંચ પર એકત્ર થયા અને વિશાળ મહારેલી યોજી. ગિરનાર ઉપર ચાલી રહેલા જમીન અધિગ્રહણ વિવાદને લઈને આંદોલનને નવા વળાંક મળ્યો છે. જૂનાગઢના પવિત્ર અને ઐતિહાસિક ધરોહર સમાન ગિરનાર પર્વતને બચાવવા માટે આજે અદ્વિતીય એકતા જોવા મળી. વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો, ધાર્મિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો એક મંચ પર આવ્યા અને એક જ અવાજે ગિરનારના સંરક્ષણ માટે સંદેશ આપ્યો. આ મહારેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર ભક્તિ અને એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે લોકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો હતો. ગિરનાર પ્રત્યેની આસ્થા અને પરંપરા જાળવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાધુ-સંતોએ જણાવ્યું કે ગિરનાર માત્ર એક પર્વત નથી, પરંતુ કરોડો લોકોની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ પવિત્ર સ્થાન છે. ગિરનાર પર ચાલી રહેલા જમીન અધિગ્રહણ મુદ્દે તેમણે ચિંતા વ્યક્ત કરી અને તેને તરત જ રોકવા માટે માંગ ઉઠાવી. મહારેલી પૂર્ણ થયા બાદ સાધુ-સંતોના પ્રતિનિધિમંડળે પ્રશાસન અને સરકારને વિગતવાર આવેદનપત્ર રજૂ કર્યું. આ આવેદનમાં ગિરનારના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની તેમજ ધાર્મિક અને પર્યાવરણ સંવેદનશીલતા જાળવવાની માંગ કરવામાં આવી છે. “ગિરનાર અમારી આસ્થા છે, અમારી ઓળખ છે. તેને નુકસાન પહોંચે તેવો કોઈપણ નિર્ણય સ્વીકાર્ય નહીં હોય.” જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર આવી ભવ્ય અને સર્વધર્મ સમભાવ દર્શાવતી મહારેલી યોજાઈ છે, જેનાથી સરકાર અને પ્રશાસન પર હવે શું અસર થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જગદીશ યાદવ જૂનાગઢ2