*પ્રભાત ફેરી મંડળ લુણી* *તા : ૨૭ એપ્રિલ ૨૦૨૬ સોમવાર* *પક્ષીઓ માટે ના ચણ નું ₹, 1000/ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે* *વર્ધમાન તપોનિધી પૂજ્ય સુરભિબાઈ મહાસતીજી ની વર્ધમાન આયંબિલ ની 139 મી ઓળી ની પુર્ણાહુતી પ્રસંગે અબોલા નિરાધાર પક્ષીઓ માટે ₹, 1000/ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે* *આપના સંયમ જીવન અને તપની ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ* *અનુદાન ના લાભાર્થી પરિવાર* *માતૃશ્રી પ્રભાબેન વીરચંદ નંદુ પરિવાર ગામ નાના ભાડિયા (પૂજ્ય ઉષાબાઈ મહાસતીજી ના સંસારી ભાભી પરિવાર)* ગૌસેવા તે પ્રભુ સેવા આજ ભી લોગો આપના ધર્મ નિભા રહે અબોલ પ્રાણી લીલા ચારાની પ્રસાદી ખોળામાં આવે છે પોતાના ઘરના કોઈપણ પ્રસંગ હોય આજ પણ લુણીમાં શ્રી બબુભા નારુભા જાડેજા શ્રી જીતુભાઈ સોની તેમના નેતૃત્વ હેઠળ સૌગામ વાસીઓ અનેરો લાભ લઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન દાતા પરિવારોને જે મહત્વનો દાન આપી રહ્યા છે
*પ્રભાત ફેરી મંડળ લુણી* *તા : ૨૭ એપ્રિલ ૨૦૨૬ સોમવાર* *પક્ષીઓ માટે ના ચણ નું ₹, 1000/ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે* *વર્ધમાન તપોનિધી પૂજ્ય સુરભિબાઈ મહાસતીજી ની વર્ધમાન આયંબિલ ની 139 મી ઓળી ની પુર્ણાહુતી પ્રસંગે અબોલા નિરાધાર પક્ષીઓ માટે ₹, 1000/ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે* *આપના સંયમ જીવન અને તપની ભુરી ભુરી અનુમોદના કરીએ છીએ* *અનુદાન ના લાભાર્થી પરિવાર* *માતૃશ્રી પ્રભાબેન વીરચંદ નંદુ પરિવાર ગામ નાના ભાડિયા (પૂજ્ય ઉષાબાઈ મહાસતીજી ના સંસારી ભાભી પરિવાર)* ગૌસેવા તે પ્રભુ સેવા આજ ભી લોગો આપના ધર્મ નિભા રહે અબોલ પ્રાણી લીલા ચારાની પ્રસાદી ખોળામાં આવે છે પોતાના ઘરના કોઈપણ પ્રસંગ હોય આજ પણ લુણીમાં શ્રી બબુભા નારુભા જાડેજા શ્રી જીતુભાઈ સોની તેમના નેતૃત્વ હેઠળ સૌગામ વાસીઓ અનેરો લાભ લઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન દાતા પરિવારોને જે મહત્વનો દાન આપી રહ્યા છે
- ગૌસેવા તે પ્રભુ સેવા આજ ભી લોગો આપના ધર્મ નિભા રહે અબોલ પ્રાણી લીલા ચારાની પ્રસાદી ખોળામાં આવે છે પોતાના ઘરના કોઈપણ પ્રસંગ હોય આજ પણ લુણીમાં શ્રી બબુભા નારુભા જાડેજા શ્રી જીતુભાઈ સોની તેમના નેતૃત્વ હેઠળ સૌગામ વાસીઓ અનેરો લાભ લઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન દાતા પરિવારોને જે મહત્વનો દાન આપી રહ્યા છે3
- #Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે જાણો પોલીસે શું કહ્યું પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી1
- ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધો હતો. કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે. આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ મહિલાનું મોત થયું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી. વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ એકાએક માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી.1
- હડાળામા કન્યાદાન પૂર્વ મતદાન નવવધૂ નિધિબેન ભાલોડિયાએ માંડવે થી મતદાન મથકે પહોંચી લોકશાહી પર્વની ફરજ નિભાવી1
- Post by નિકુંજ અનડકટ1
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ની નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં લોકો ફસાયા ધોરાજી વાલ્મીકિ સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે પોતાની રજૂઆત માટે ગયા હતા ત્યારે ઘણા લોકો નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં નીચે થી ઉપર જવા માટે લીફટ માં ગયા અને અચાનક લીફટ કોઈ કારણોસર લીફટ બંધ થતાં ઘણાં લોકો આ લીફટ માં ફસાયા વીસ મીનીટ જેટલો સમય લોકો લીફટ માં ફસાયા ત્યાર બાદ અંતે લીફટ તોડી નેં લોકો બહાર કાઢવામાં આવેલ જેમાં વાલ્મિકી સમાજ નાં આગેવાન આશીષ ભાઈ જેઠવા અને અન્ય મહિલા ઓ ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અફરાતફરી નો માહોલ સર્જાયો અને કોંગ્રેસ પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા1
- મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- #Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર , પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી @CP_SuratCity1