Shuru
Apke Nagar Ki App…
લીલવણ પ્રાથમિક શાળામાં ગણપતિ દાદાની આરતી-પૂજા અને ગરબાનું સુંદર આયોજન
Vijay bariya
લીલવણ પ્રાથમિક શાળામાં ગણપતિ દાદાની આરતી-પૂજા અને ગરબાનું સુંદર આયોજન
More news from ગુજરાત and nearby areas
- चीन सी जीनपींग को दो बार हार्टएटेक आ चुका है । यह खबर के साथ तखता पलट की बाते ।1
- યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની ગેરહાજરી..... યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી1
- સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની આરતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે એન દેસાઈ સાહેબ એ આરતી ઉતારી બાપ્પા ના આશીર્વાદ લીધા સોનગઢ: સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબ, DYSP શ્રી ઈશ્વર પરમાર સાહેબ, DYSP શ્રી પી. જી. નરવડે સાહેબ, જિલ્લા LCB PI શ્રી ગોહિલ સાહેબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન PI શ્રી દીપક ઢોલા સાહેબ સહિત સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સાહેબે ગણેશજીની આરતી ઉતારી હતી. આ દરમિયાન તેમણે તાપી જિલ્લાના નાગરિકોની સુખાકારી, સુરક્ષા, સુલેહ-શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ગણેશોત્સવના આ ધાર્મિક પ્રસંગે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારની ઉપસ્થિતિથી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રિપોર્ટર: વિકાસ પાટીલ. તાપી1
- સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા પ્લોટ નંબર- ૯૯, ભગવતીનગર, ભેસ્તાન જીયાવ રોડ, પર થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 1 આરોપી ક્રિષ્ના સંજય સિંગ (રાજપુતને ઝડપી પાડ્યો1
- अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews अलथाण में शटर तोड़कर चोरी का खुलासा, कथित “हिरण गैंग” के दो आरोपी गिरफ्तार#गुजरातन्यूज़ #SuratCrime #SuratPolice #CrimeNews1
- સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે? સુરત શહેરમાં ગેરકાયદેસર બહુમાળી બાંધકામોનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. સાંકડી ગલીઓ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, માર્જિન અને ફાયર સેફ્ટી જેવી જરૂરી સુવિધાઓ વિના બાંધકામો ઊભા થઈ રહ્યા હોવાના આક્ષેપો છે. સવાલ એ છે કે નિર્દોષોના ઘરો તોડવાની કાર્યવાહી થાય છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામો આજે પણ યથાવત કેમ છે? નોટિસ, કાર્યવાહી અને દેખાવ પૂરતા ડિમોલિશનથી સમસ્યાનો અંત આવવાનો નથી. જો ખરેખર શહેરહિતમાં કામગીરી કરવી હોય તો નિયમોનો સમાન રીતે અમલ થવો જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ. ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધ લેવો જરૂરી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષોના જીવ જાય ત્યાર બાદ કાર્યવાહી થાય, તેના બદલે આજે જ કડક પગલાં કેમ નહીં? સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી ક્યારે થશે?1
- मानवता ही श्रेष्ठ धर्म । लाचार बेबस लोगों को तीरस्कृत मत करे ।1
- વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...1
- સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત સુરતમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી હેઠળનો નવો સર્વે પૂર્ણ થયા બાદ જ દબાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1