Shuru
Apke Nagar Ki App…
“તળાજામાં નવો રોડ ધસી પડવાના આરે! લોકોમાં ભય – તંત્ર નિંદ્રામાં?” તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને
Vanrajbhai Manjibhai Parmar
“તળાજામાં નવો રોડ ધસી પડવાના આરે! લોકોમાં ભય – તંત્ર નિંદ્રામાં?” તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને
More news from ગુજરાત and nearby areas
- મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં1
- WMO alart.1
- Post by Rakesh sagathiya1
- Post by Dhamakedar news1
- દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.1
- Post by Dileep Kumar yadav4
- सूरत रूरल ब्रेक एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया स्थानीय महिलाओं के साथ मारपीट एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई वीडियो सोशल मीडिया पर वायरल हो गया1
- તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને1