logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“તળાજામાં નવો રોડ ધસી પડવાના આરે! લોકોમાં ભય – તંત્ર નિંદ્રામાં?” તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને

2 hrs ago
user_Vanrajbhai Manjibhai Parmar
Vanrajbhai Manjibhai Parmar
પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
2 hrs ago

“તળાજામાં નવો રોડ ધસી પડવાના આરે! લોકોમાં ભય – તંત્ર નિંદ્રામાં?” તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને

More news from ગુજરાત and nearby areas
  • મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
    1
    મોટા ખુંટવડામાં રમેશભાઈ જીંજુવાડીયાની લોકસેવા પ્રવૃત્તિઓને મળ્યો લોકસમર્થન.
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામમાં સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા છેલ્લા ચારેક વર્ષથી કરવામાં આવતી લોકસેવા પ્રવૃત્તિઓને ગામજનોમાં સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જાણવા મળે છે. સત્તા વગર પણ દરેક સમાજના લોકો સાથે રહી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ અને પંચાયત સંબંધિત પ્રશ્નો સહિત અનેક બાબતોમાં જરૂરિયાતમંદ લોકોને માર્ગદર્શન અને મદદ કરવામાં આવી છે. ગામના સ્થાનિક લોકો જણાવે છે કે દરેક સમાજના પરિવારોને સાથે રાખી લોકસેવાના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. ગામના રહીશ ધીરૂભાઈ મોલાડીયા દ્વારા મિડિયા સમક્ષ જણાવાયું હતું કે તેમનું મકાન રમેશભાઈ જીંજુવાડીયાના માર્ગદર્શન હેઠળ મંજૂર થયું હતું. ત્યારબાદ દુલાભાઈ ધાનકવાડીયાએ જણાવ્યું હતું કે તેમનું રેશનકાર્ડ APLમાંથી BPLમાં ફેરવવામાં
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • WMO alart.
    1
    WMO alart.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    32 min ago
  • Post by Rakesh sagathiya
    1
    Post by Rakesh sagathiya
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    50 min ago
  • Post by Dhamakedar news
    1
    Post by Dhamakedar news
    user_Dhamakedar news
    Dhamakedar news
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    1
    દયાળજી આશ્રમ, મજૂરાગેટ, સુરત ખાતે " મહા રક્તદાન શિબિર" નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    19 hrs ago
  • Post by Dileep Kumar yadav
    4
    Post by Dileep Kumar yadav
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    1 hr ago
  • सूरत रूरल ब्रेक एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया स्थानीय महिलाओं के साथ मारपीट एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई वीडियो सोशल मीडिया पर वायरल हो गया
    1
    सूरत रूरल ब्रेक
एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं
कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया
बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया
स्थानीय महिलाओं के साथ मारपीट
एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया
पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई
वीडियो सोशल मीडिया पर वायरल हो गया
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી. જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને
    1
    તળાજા શહેરમાંથી એક ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1 અને નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 4 વચ્ચે આવેલા સિનેમા પાસે તાજેતરમાં બનાવાયેલો નવો રોડ ધસી પડવાની કગારમાં પહોંચી ગયો છે.
સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. લોકોના કહેવા મુજબ, રોડની હાલત દિવસે દિવસે બગડી રહી છે અને કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ચોંકાવનારી બાબત એ છે કે આ મુદ્દે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી.
જો સમયસર ધ્યાન નહીં અપાય, તો ભવિષ્યમાં જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. સ્થાનિક લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી અને
    user_Vanrajbhai Manjibhai Parmar
    Vanrajbhai Manjibhai Parmar
    પ્રેસ સલાહકાર તળાજા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.