logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

4 hrs ago
user_Jam shab Jam
Jam shab Jam
મોરબી, મોરબી, ગુજરાત•
4 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.
    1
    આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Maheshbhai uteriya
    1
    Post by Maheshbhai uteriya
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    8 hrs ago
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે. ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. #Santalpur #Patan #PatanNews #GujaratNews #GujaratPolitics #BJP #BJPPolitics #PoliticalNews #LocalPolitics #BreakingNews #IndiaPolitics #PoliticalUpdate #SocialMediaNews #TrendingNews
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે.
ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે.
કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે.
કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
#Santalpur
#Patan
#PatanNews
#GujaratNews
#GujaratPolitics
#BJP
#BJPPolitics
#PoliticalNews
#LocalPolitics
#BreakingNews
#IndiaPolitics
#PoliticalUpdate
#SocialMediaNews
#TrendingNews
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    19 hrs ago
  • લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    લાઠીદડ, ટાટમ, જનડા,   વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં  આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા  આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય  માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા
    1
    સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય  માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.
    1
    દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી  છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    10 hrs ago
  • શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ... અને સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં આપણા દિકરી બાઓ ને કાલવી સાહેબ નો અને શ્રી રાજપુત કરણી સેનાનો પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ. જે 170 દીકરી બાને આઈસ્ક્રીમના દાતા તરીકે શ્રી પીન્ટુભાઇ દુધરેજ વાળાજેઓ હેવમોર અને thums up ની એજન્સી ધરાવે છે તેમના તરફથી કરણી સેનાને આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ.. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો ખુબ ખુબ આભાર માનીયો હતો.
    1
    શ્રી રાજપુત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે બે કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં લલીતાબેન વૃદ્ધાશ્રમ દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું અને કાલ્વી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરેલ... અને સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય (ગરાસિયા ) કન્યા છાત્રાલયમાં  આપણા દિકરી બાઓ ને કાલવી સાહેબ નો અને શ્રી રાજપુત કરણી સેનાનો  પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલ. જે  170 દીકરી બાને આઈસ્ક્રીમના દાતા તરીકે શ્રી પીન્ટુભાઇ દુધરેજ વાળાજેઓ હેવમોર અને thums up ની એજન્સી ધરાવે છે તેમના તરફથી કરણી સેનાને  આઇસ્ક્રીમ ફ્રીમાં આપેલ..
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કરણી સેનાની ટીમના હોદેદારો ઉપસ્થિત રહેલા તમામ કરણી સૈનિકોનો ખુબ ખુબ આભાર માનીયો હતો.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.