logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દિયોદર ભાભરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા થઈ યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હતી જે બાદ પોલીસે તપાસ બાદ આરોપીઓને પકડીને કાયદેસરના પાઠ ભણાવ્યા

3 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Palanpur, Banas Kantha•
3 hrs ago

દિયોદર ભાભરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા થઈ યુવકની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હતી જે બાદ પોલીસે તપાસ બાદ આરોપીઓને પકડીને કાયદેસરના પાઠ ભણાવ્યા

More news from ગુજરાત and nearby areas
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 11/3/26, બુધવાર
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
    1
    આજે સવારે 8:00 વાગે મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના કોઠણ ગામે ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર કોઠણ ગામના અમૃતભાઈ મોહનભાઈ પટેલ ની પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની રાત્રિના સમયે કોઈ ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ થતા જ માલિકે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી. ત્યારે આ સમગ્ર મામલે ટ્રેક્ટરની ટ્રોલી ચોરાયાની જાણ વડાલી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી ત્યારે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે
    3
    વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા  છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ  એવી અપીલ કરાઈ રહી છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • Post by Vaghela Janak
    2
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • 🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત* જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે. કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે. સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    2
    🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત*
જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર
અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે.
કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે.
ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે.
સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • Post by संदीप नंदकिशोर सिसोदिया
    1
    Post by संदीप नंदकिशोर सिसोदिया
    user_संदीप नंदकिशोर सिसोदिया
    संदीप नंदकिशोर सिसोदिया
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    4 hrs ago
  • સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હરસોલ નજીક એક ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર મામલે તલોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ટ્રેલરમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
    1
    સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના  હરસોલ નજીક એક ટ્રેલરમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ સમગ્ર મામલે તલોદ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ટ્રેલરમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે
    3
    વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા  છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ  એવી અપીલ કરાઈ રહી છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.