logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે..! મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે! બાંદ્રા-ભુજ ટ્રેનમાં સુરત પાસે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો સુરત નજીક બાંદ્રા-ભુજ ટ્રેનમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં દારૂનો જથ્થો ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક જાગૃત પેસેન્જરોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પેસેન્જરોની જાણના આધારે રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ટ્રેનમાં ચડાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં પણ ચર્ચા જોવા મળી હતી. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

16 hrs ago
user_Ajay Khatri
Ajay Khatri
રિપોર્ટર ભુજ, કચ્છ, ગુજરાત•
16 hrs ago

મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે..! મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે! બાંદ્રા-ભુજ ટ્રેનમાં સુરત પાસે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો સુરત નજીક બાંદ્રા-ભુજ ટ્રેનમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં દારૂનો જથ્થો ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક જાગૃત પેસેન્જરોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પેસેન્જરોની જાણના આધારે રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ટ્રેનમાં ચડાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં પણ ચર્ચા જોવા મળી હતી. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

More news from ગુજરાત and nearby areas
  • મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે..! મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે! બાંદ્રા-ભુજ ટ્રેનમાં સુરત પાસે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો સુરત નજીક બાંદ્રા-ભુજ ટ્રેનમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં દારૂનો જથ્થો ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક જાગૃત પેસેન્જરોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પેસેન્જરોની જાણના આધારે રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ટ્રેનમાં ચડાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં પણ ચર્ચા જોવા મળી હતી. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    1
    મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે..! 
મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ મળે કે ન મળે, દારૂ ચોક્કસ મળશે!
બાંદ્રા-ભુજ ટ્રેનમાં સુરત પાસે મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો
સુરત નજીક બાંદ્રા-ભુજ ટ્રેનમાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં દારૂનો જથ્થો ચડાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક જાગૃત પેસેન્જરોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
પેસેન્જરોની જાણના આધારે રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોના દ્વારા ટ્રેનમાં ચડાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં પણ ચર્ચા જોવા મળી હતી. રેલવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર ભુજ, કચ્છ, ગુજરાત•
    16 hrs ago
  • અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    2
    અંજાર ST ડેપોમાં મોટી કાર્યવાહી: ગેરહાજર રહેતા ૧૧ કર્મચારીઓ બરતરફ
અંજાર ST ડેપોમાં લાંબા સમયથી મંજૂરી વિના ગેરહાજર રહેતા કર્મચારીઓ સામે વિભાગીય શિસ્તભંગના પગલાં ભરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ડેપો મેનેજર દ્વારા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર મળીને કુલ ૧૧ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
    user_VAISHALI
    VAISHALI
    Photographer અંજાર, કચ્છ, ગુજરાત•
    20 hrs ago
  • મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી
    1
    મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 નાં કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડારિયા દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી. રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    મોરબી સબ જેલમાં રક્ષાબંધનની ભાવુક ઉજવણી
કેદી ભાઈઓને બહેનોએ બાંધી રાખડી, વહેલી મુક્તિ માટે આપ્યા આશીર્વાદ


મોરબી: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી સબ જેલમાં ભાવુક વાતાવરણ વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેલ તંત્ર દ્વારા કેદીઓ અને તેમના પરિવારજનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્ષાબંધન નિમિત્તે બહેનોએ સબ જેલમાં રહેલા પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધી હતી. ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે અનેક બહેનો ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. બહેનોએ પોતાના ભાઈની વહેલી મુક્તિ થાય અને તેમનું જીવન ફરી સામાન્ય બને તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે માનવતાનું અનોખું ઉદાહરણ પણ જોવા મળ્યું હતું. જે મહિલા કેદીઓને રક્ષાબંધનના દિવસે પરિવારજનો રાખડી બાંધવા માટે આવી શક્યા ન હતા, તેમના માટે જેલ સ્ટાફે ભાઈની ભૂમિકા નિભાવી હતી. જેલ સ્ટાફના કર્મચારીઓએ મહિલા કેદીઓને રાખડી બંધાવી રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી કરાવી હતી.
રક્ષાબંધનના પર્વે જેલની ચાર દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કેદીઓ તથા તેમના પરિવારજનોએ રક્ષાબંધન નિમિત્તે કરવામાં આવેલી વ્યવસ્થા બદલ જેલ તંત્ર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં
    1
    સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની 
અનોખી ઉજવણી સબજેલમાં
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું
    1
    વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી
વાંસજાળિયા-રાણાવાવ સેક્શન પર ઊંટ પાટા પર આવી જતાં ટ્રેન અટકાવવામાં આવી
ટ્રેન નંબર ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દાદર-પોરબંદર)ના લોકો પાઇલટે જાણ કરી હતી કે વાંસજાળિયા અને રાણાવાવ વચ્ચે રેલવેના પાટા પર એક ઊંટ બેઠું હતું. ત્વરિત પગલાં લેતાં લોકો પાઇલટે તરત જ ટ્રેન અટકાવી દીધી હતી. ઊંટ પાટા પર ફસાઈ ગયું છે અને તેને સુરક્ષિત રીતે હટાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે રસકયુ કરવામાં આવ્યું હતું
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
  • દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
    4
    દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો

વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
દલિત યુવકના શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલવા ૮૪ દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો
વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના મોરિખા ગામે દલિત યુવકના શંકાસ્પદ મોતના મામલે ૮૪ દિવસ બાદ મૃતદેહને સ્મશાનભૂમિમાંથી બહાર કાઢી રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. યુવકના શંકાસ્પદ મોત મામલે સત્ય બહાર લાવવા તથા નિષ્પક્ષ તપાસની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
યુવકના શંકાસ્પદ મોત બાદ ન્યાયની માંગ સાથે પરિવાર અને દલિત સમાજ દ્વારા વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે સતત પાંચ દિવસ સુધી શાંતિપૂર્ણ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો બાદ તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન પરિવાર દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લઈ તપાસ અધિકારી દ્વારા પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ બહાર કાઢી અમદાવાદની ડી.કે. મેડિકલ કોલેજ ખાતે રિ-પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
મૃતદેહ બહાર કાઢવાની કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પરિવાર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પીડિત પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
તસ્વીર અહેવાલ હસમુખ બઢીયા
    user_હસમુખ બઢિયા પ્રતિનિધિ
    હસમુખ બઢિયા પ્રતિનિધિ
    Press advisory સુઈગામ, બનાસકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર 🅱️reaking News Upleta રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો
    1
    ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર
🅱️reaking News Upleta 
રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકા ડુમીયાણી ગામ ની વાડી વિસ્તાર ની સીમ નાં ખેતર માંથી 11 ફુટ લાંબો અજગર નું રેસકયુ કરવામાં આવ્યું 
ડુમીયાણી ગામે રહેતા આનંદ ભાઈ મણવર નાં ખેતર માં મોડી રાત્રે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો 
તેને લઈને ઉપલેટા તાલુકા ફોરેસ્ટ વિભાગ ની ટીમ નેં જાણ કરવામાં આવી હતી 
જેમાં સાહીલ માડમ જાણકાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી નેં મહામહેનતે આ મહાકાય અજગર નું રેસકયુ કરવામાં આવ્યું હતું 
આ અજગર નું રેસકયુ કરી ને પ્રકૃતિ નાં ખોડે એટલે કે જંગલ વિસ્તાર માં હેમખેમ રીતે છોડી મુકવામાં આવ્યો હતો
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.