logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રુપિયા 200 દંડ

8 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
8 hrs ago

રુપિયા 200 દંડ

More news from ગુજરાત and nearby areas
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    13 hrs ago
  • 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
    1
    🚩 જય શ્રી પરશુરામ 🚩
શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના લાખણી ગેળા રોડ પર આવેલ આદિશ્વર કોમ્પલેક્ષ માં આગની ઘટના બની હતી શોર્ટ સર્કિટ થી આગ લાગતા આજુ બાજુ દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી જે અંગે થરાદ ફાયર ફાઇટર ને ઘટના ની જાણ કરતા સ્થળ પર પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ ની ઘટના થી ભારે અરેરાટી મચી જઈ હતી
    2
    બનાસકાંઠા જિલ્લાના લાખણી ગેળા રોડ પર આવેલ આદિશ્વર કોમ્પલેક્ષ માં આગની ઘટના બની હતી શોર્ટ સર્કિટ થી આગ લાગતા આજુ બાજુ દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી જે અંગે થરાદ ફાયર ફાઇટર ને ઘટના ની જાણ કરતા સ્થળ પર પહોંચી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ ની ઘટના થી ભારે અરેરાટી મચી જઈ હતી
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    1 day ago
  • રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
    1
    રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ.
અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા.
બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.
અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો.
ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    1 hr ago
  • વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે. સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી. પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા. પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.” પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.
    1
    વિજાપુરમાં તાજગી અને શુદ્ધતાનો અનોખો સંગમ: ‘પંડિતજી લસ્સી પાર્લર’નો ધામધૂમથી શુભારંભ
વિજાપુર શહેરમાં આજે પાર્લર – જી-એફ-૧૬, ફાઉન્ટેન હોટેલ, મામલતદાર કચેરી પાસે, વિજાપુર ખાતે એક નવા ધંધાનો શુભારંભ થયો છે. પ્રેમલ હરિશના પુત્ર પિનાક હરિશ પંડિતે સવારે ૯ વાગ્યે ‘પંડિતજી લસ્સી પાર્લર’નું ઉદ્ઘાટન કર્યું છે.
સંવત ૨૦૮૩ના વૈશાખ સુદ-૩ (અખાત્રીજ)ના રોજ આ પાર્લરની શરૂઆત થઈ છે. આ સ્થળે તાજા ઘરેલુ દહીં અને શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી વિવિધ પ્રકારની લસ્સી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પાર્લરની ખાસિયત એ છે કે અહીં "પંડિતજી ની ગેરંટી શુદ્ધતા ની ઓળખ" ના બેનર હેઠળ ૧૦૦% શુદ્ધતાની ગેરંટી આપવામાં આવી છે. અહીં માત્ર તાજું ઘરેલું દહીં, શુદ્ધ દૂધ અને તાજા ફળોનો જ વપરાશ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારનું કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વાપરવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ગેરંટી આપવામાં આવી છે.
ઉદ્ઘાટન પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવા વ્યવસાયને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રસંગે સ્નેહસંબંધીઓ, મિત્રવર્તુળ, તાલુકા મામલતદાર સહિત કચેરીના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા સોપાનને શુભકામનાઓ પાઠવી અને આ ધંધો સફળતાની ઊંચાઈઓ સર કરે તેવી અપીલ કરી હતી.
પરિવારના સભ્યો હારિત હરિશ પંડિત અને હારિત પંડિતે આશીર્વાદ આપ્યા હતા.
પિનાક હરિશ પંડિતે જણાવ્યું કે, “અમે ગ્રાહકોને સૌથી તાજી અને શુદ્ધ લસ્સી પીરસવા માટે પ્રતિબદ્ધ છીએ. સાદી મીઠી લસ્સીથી માંડીને આંબા, કેસર-કાજુ, મસાલા, રોઝ અને અન્ય વિવિધ ફ્લેવર્સમાં અહીં લસ્સી મળશે. ગરમીના દિવસોમાં ઠંડક અને તાજગી માટે આ એક સારો વિકલ્પ સાબિત થશે. અમારી મુખ્ય ઓળખ જ શુદ્ધતા છે.”
પરિવારજનોએ સહપરિવાર સૌને આમંત્રણ આપ્યું છે અને નવા વ્યવસાયને સફળ બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરી છે. વિજાપુર અને આસપાસના વિસ્તારના લોકો માટે આ નવો વિકલ્પ બની રહેશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    5 hrs ago
  • ભોરોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર, ભાજપ દ્વારા મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર જોગાજી ચૌહાણ, ડી.ડી. રાજપૂત, મનીષભાઈ પ્રજાપતિ, ગજેન્દ્રસિંહ દરબાર (ભોરોલ સ્ટેટ), ઓમજીબા ઈઢાટા, ડો. કરશનભાઈ પટેલ, રાવ ગમજીજી, ઉમેદદાન ગઢવી, પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ભોરોલ સીટ હેઠળ આવતા તમામ ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. નરેશભાઈ ઠાકોર તથા ભાજપના અધિકૃત ઉમેદવાર જોગાજી ચૌહાણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતાની વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ વર્ષો સુધી જનસેવા, વિકાસ અને લોકોના વિશ્વાસ માટે કાર્યરત રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભોરોલ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે, કારણ કે દરેક સમાજ, દરેક ગામ અને દરેક વર્ગનો વિશ્વાસ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષ પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રસંગે વિવિધ સમાજોના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાના હાથે કેસરિયો ધારણ કરી પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને મળતું વધતું સમર્થન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતી પાર્ટી રહી છે અને ભોરોલ વિસ્તારમાં જનસમર્થન સતત વધી રહ્યું છે. તેમણે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવી ગામે ગામે જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. ભોરોલ જિલ્લા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી દીધી છે. આગેવાનોના આત્મવિશ્વાસભર્યા નિવેદનો અને વિવિધ સમાજોના જોડાણથી ભોરોલની રાજકીય લડત હવે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.
    1
    ભોરોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો.
કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર, ભાજપ દ્વારા મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર જોગાજી ચૌહાણ, ડી.ડી. રાજપૂત, મનીષભાઈ પ્રજાપતિ, ગજેન્દ્રસિંહ દરબાર (ભોરોલ સ્ટેટ), ઓમજીબા ઈઢાટા, ડો. કરશનભાઈ પટેલ, રાવ ગમજીજી, ઉમેદદાન ગઢવી, પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ભોરોલ સીટ હેઠળ આવતા તમામ ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડો. નરેશભાઈ ઠાકોર તથા ભાજપના અધિકૃત ઉમેદવાર જોગાજી ચૌહાણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતાની વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ વર્ષો સુધી જનસેવા, વિકાસ અને લોકોના વિશ્વાસ માટે કાર્યરત રહી છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભોરોલ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે, કારણ કે દરેક સમાજ, દરેક ગામ અને દરેક વર્ગનો વિશ્વાસ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષ પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પ્રસંગે વિવિધ સમાજોના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાના હાથે કેસરિયો ધારણ કરી પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને મળતું વધતું સમર્થન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતી પાર્ટી રહી છે અને ભોરોલ વિસ્તારમાં જનસમર્થન સતત વધી રહ્યું છે. તેમણે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવી ગામે ગામે જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
ભોરોલ જિલ્લા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી દીધી છે. આગેવાનોના આત્મવિશ્વાસભર્યા નિવેદનો અને વિવિધ સમાજોના જોડાણથી ભોરોલની રાજકીય લડત હવે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.
    user_MOHAN SUTHAR
    MOHAN SUTHAR
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.