ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :
- રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :2
- મેંદરડા તાલુકાના રાજાવડ ગામના આગેવાનો અને ગ્રામજનોએ શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સાવજ ડેરી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંઘ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો, હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ તથા ખૂટતી સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે શ્રી મોહનભાઈ મુછડિયાની નિમણૂક થવા બદલ, તેઓનું વિશેષ સન્માન કરી નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી જીતુભાઈ જાદવ, જગદીશભાઈ જાદવ, રામભાઈ ખટારિયા, મેણંદભાઈ જાદવ, અશ્વિનભાઈ મુછડિયા અને રમેશભાઈ જાદવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.1
- Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે1
- જામનગરનાં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પરિમલભાઈ પંડયા1
- કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાની સેનેટરી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ4
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના વોર્ડ નં નવ અને હિરપરા વાડી વિસ્તાર માં આવેલ ખોડીયાર નગર અને કૈલાશ નગર નાં લોકો છતે પાણીએ તરસ્યા જોવા મળ્યા સ્થાનિક લોકો માં ભારે રોષ : વિઓ : ધોરાજી નેં પુરું પાડતો ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી નો જથ્થો ઉપલબ્ધ છે પણ વર્ષો થીં ધોરાજી ની આમ જનતા નેં નગરપાલિકા તંત્ર દ્વારા પીવા માટે નું પાણી વિતરણ ક્યાંક ચાર દિવસે તો ક્યાંક છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ત્યારે વાત કરીએ ધોરાજી ના વોર્ડ નં નવ અને ખોડીયાર નગર અને કૈલાશ નગર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસ થી પીવા માટે નું પાણી મળતું નથી કારણ કે પીવા માટે ની પાઇપ લાઇન માં ક્યાંક ફોલ્ટ સર્જાયો છે પણ નગરપાલિકા તંત્ર દ્વારા આ ફોલ્ટ સર્જાયો છે તે શોધી શકતા નથી અને ઠેર ઠેર ખાડા ઓ પાડી દિધા પણ સમસ્યા નો નિકાલ કરી શકતાં નથી લોકો ને આવી કાળઝાળ ગરમી વચ્ચે પીવા માટે વલખાં મારવાં પડે છે અને પાણી બહાર થી વેચાતું લેવું પડે છે જેને કારણે ત્યાં નાં રહીશો માં નારાજગી જોવા મળેલ છે આમ જોવા જોઇતો કુદરતી આફત એટલે કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેની જરૂરિયાત નથી પણ ધોરાજી નગરપાલિકા તંત્ર કૃત્રિમ રીતે પીવા નું પાણી આ વિસ્તાર નેં આપી શકતાં નથી ધોરાજી શહેર માં વર્ષોથી પીવા માટે ની મુખ્ય સમસ્યા છે અને હવે તો દરેક વિસ્તારમાં મસમોટા ટાંકા પણ કરવામાં આવ્યા છે પણ યોગ્ય આયોજન નાં અભાવ નેં કારણે ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારવાં પડે છે એ દુઃખદ વાત કહી શકાય : બાઈટ સલીમભાઈ મોગલ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ અવિનાશ ભાઈ વઘાસિયા વિસ્તાર નાં સ્થાનિક બાઈટ જીતુભાઈ વિસ્તાર નાં સ્થાનિક ધોરાજી સ2