logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તરણેતરના મેળાના મંડપ અને લાઇટિંગના કોન્ટ્રાક્ટરને ઘરે જતી વેળાએ માર મારવામાં આવ્યો અને ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું

18 hrs ago
user_સાહરુખ સિપાઈ
સાહરુખ સિપાઈ
Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
18 hrs ago

તરણેતરના મેળાના મંડપ અને લાઇટિંગના કોન્ટ્રાક્ટરને ઘરે જતી વેળાએ માર મારવામાં આવ્યો અને ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું

More news from ગુજરાત and nearby areas
  • સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
  • નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
    1
    નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી બાબતે હેલ્થ કર્મચારી અને સરપંચનો ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, 🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
    1
    માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય
આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા,
🗞️ માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણપતિ વિસર્જન, ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાને ભાવભેર વિદાય
આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, વિધિપૂર્વક તળાવમાં ગણપતિજીનું વિસર્જન કરાયું
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપ્પાની સ્થાપના કરી આરતી, પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાભેર ભાવિકોએ ગણપતિ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.
આજે ગણપતિ બાપ્પાને વિધિ-વિધાન મુજબ ભાવભેર વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ગણપતિજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ બાપ્પાને અંતિમ નમન કરી આગામી વર્ષે ફરી પધારવા માટે પ્રાર્થના કરી હતી.
    user_Jagdish Raval
    Jagdish Raval
    Photographer વિરમગામ, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા
    1
    મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા
મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે શહેરના પ્રસિદ્ધ મણી મંદિર ખાતે આશીર્વાદ નો દિવો કાર્યક્રમ યોજાયો મંત્રી કાંતિભાઈ અમૃતિયા ગરબે ઘુમ્યા
    user_રફીક અજમેરી
    રફીક અજમેરી
    Mobile Phone Accessory Shop મોરબી, મોરબી, ગુજરાત•
    21 hrs ago
  • સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે? સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
    4
    સાંતલપુરમાં પાણી ભરાતા મુખ્ય માર્ગ બ્લોક: જવાબદાર કોણ? સમસ્યાનો ઉકેલ ક્યારે?
સાંતલપુર, પાટણ: સાંતલપુરમાં વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગામમાં પ્રવેશવા-જવાનો મુખ્ય માર્ગ પણ પાણી ભરાવાના કારણે અવરોધિત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
હાલમાં તૈયાર થયેલી ગટર માં પાણી ગરકાવ થઈ ગઈ જ્યારે આ કામ ચાલુ હતુ ત્યારે સાંતલપુર ની દરેક પ્રજા ને કહ્યું હતું કે આ કામ રોકો નકા ગામ ની હાલત ખરાબ થઈ જછે પણ રાજકારણ નબડુ અને આગેવાનો ને ગામની કાય પડી નથી એટલે હજુ પણ કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો હાલત એજ છે જનતા ટેક્સ ના રુપિયા ખાલી બગડીયા સાંતલપુર ની પરીથિતિ એજ છે જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી ગામ ની બરબાદી છે
    user_Santalpur
    Santalpur
    Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    21 hrs ago
  • સમી ખાતે દલિત મહોલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિની ઉજવણી દીપોત્સવ, મહાઆરતી સાથે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો-ચોકલેટ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી તથા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું સમી: પાટણ જિલ્લાના સમી ખાતે દલિત મહોલ્લામાં આવેલ સદગુરુ બાલક સાહેબ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 76મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મજયંતિ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં વિશેષ દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને બોલપેન જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. વિધવા બહેનોને સાડીનું વિતરણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંદિર ખાતે દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. દીપોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોલ્લામાં રાત્રિના સમયે દિવડા પ્રગટાવી અને રંગોળી બનાવી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપંગ માનવ વિકાસ મંડળના પ્રમુખ શ્રી ભીખાલાલ એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પરમાર, સત્યમ સખી મંડળના લીડર સાધુ જયાબેન સહિત ગામના ગણમાન્ય નાગરિકો અને દેશપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    3
    સમી ખાતે દલિત મહોલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મજયંતિની ઉજવણી
દીપોત્સવ, મહાઆરતી સાથે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો-ચોકલેટ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી તથા વિધવા બહેનોને સાડીનું વિતરણ કરાયું
સમી: પાટણ જિલ્લાના સમી ખાતે દલિત મહોલ્લામાં આવેલ સદગુરુ બાલક સાહેબ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની 76મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જન્મજયંતિ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં વિશેષ દીપોત્સવ અને મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે શ્રમજીવી વિસ્તારના બાળકોને નાસ્તો તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને બોલપેન જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. વિધવા બહેનોને સાડીનું વિતરણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મંદિર ખાતે દીપ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી હતી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી. દીપોત્સવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહોલ્લામાં રાત્રિના સમયે દિવડા પ્રગટાવી અને રંગોળી બનાવી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અપંગ માનવ વિકાસ મંડળના પ્રમુખ શ્રી ભીખાલાલ એમ. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રી માવજીભાઈ પરમાર, સત્યમ સખી મંડળના લીડર સાધુ જયાબેન સહિત ગામના ગણમાન્ય નાગરિકો અને દેશપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_ઠાકોર દશરથભાઈ
    ઠાકોર દશરથભાઈ
    સામી, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
    1
    કામલપુર ગામે વડનગરથી વારાણસી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    10 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બગદાણા ગામે SMC એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.